વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एकेजी,असम केंद्रिय समिति (रोहा) का 29वां और संगीत कानन का 16वां स्थापना
दिवस धुमधाम से बना।
नन्हे मुन्नै बच्चों के नृत्यगीत,वक्तव्य से मुखरीत नववर्ष का प्रथम दिन।
युवा लेखिका शर्मीष्टा प्रीतम ने किया तिन ग्रंथों का विमोचन।
शिशुओं के सर्वांगीण विकास साधन के लिए वर्ष 1994की 1जनवरी को स्थापित व्यक्तिक्रम धर्मी शिशु...
ભારતમાં ટોચના 5 સૌથી વધુ નફાકારક પાક - તમે પૈસા કમાવવા માટે વૃદ્ધિ કરી શકો છો.Top 5 Most Profitable Crops In India
હે ખેડૂતો, હું આશા રાખું છું કે તમે સારું કરી રહ્યા છો. તેથી, અહીં અમે અન્ય એક રસપ્રદ વિષય સાથે...
AHMEDABAD CITY ZONE - 4 MEGHANINAGAR હત્યાના ગુનામાં 3 આરોપીની ધરપકડ, સંપૂર્ણ માહિતી #sms #news પર
AHMEDABAD CITY ZONE - 4 MEGHANINAGAR હત્યાના ગુનામાં 3 આરોપીની ધરપકડ, સંપૂર્ણ માહિતી #sms #news પર
थाना जसोल एवं डीएसटी बालोतरा द्वारा अवैध बजरी खनन के विरूद्ध कार्यवाही। अवैध बजरी खनन / परिवहन में प्रयुक्त 02 टेक्ट्रर, 03 ट्रोली व 01 जेसीबी मशीन जब्त ।
श्री कुन्दन कंवरिया आईपीएस, पुलिस अधीक्षक जिला बालोतरा ने बताया कि जिले में अवैध बजरी खनन की...
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे