વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चढ्या दराने बियाणे विक्री भोवली; पैठण तालुक्यातील ५ कृषीसेवा केंद्रांचे परवाने रद्द
चढ्या दराने बियाणे विक्री भोवली; पैठण तालुक्यातील ५ कृषीसेवा केंद्रांचे परवाने रद्द
पाचोड/खते व...
લાખણી માં 90 સ્થળોએ તપાસ, અખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓ ને દંડ ફટકાર્યો..
આરોગ્ય વિભાગ- ગ્રામ પંચાયતની 6 ટીમોએ હોટલો,નાસ્તા ગૃહો,પાર્લરમાં તપાસ હાથ ધરી
લાખણી માં 90...
#Bhavnagar | આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની લાંબા સમયથી પડતર માંગણીઓ | Divyang News
#Bhavnagar | આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની લાંબા સમયથી પડતર માંગણીઓ | Divyang News