વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીઓ ની દિવાળીમાં પોલીસ ટ્રાફિક વ્યવસ્થા બાબતે પત્રકાર પરિષદ
અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીઓ ની દિવાળીમાં પોલીસ ટ્રાફિક વ્યવસ્થા બાબતે પત્રકાર પરિષદ
ખાંભા મા પુરૂષ તથા મહીલા ની વણ ઓળખાયેલ બે લાશો ડીકંમ્પોઝ હાલતમાં બિનવારસી હાલત મા મળી આવેલ છે ,
અમરેલી જિલ્લા ના ખાંભા પોસ્ટે ના ધાતરડી નદીના ખુલ્લા પટ્ટમાં આવેલ સંપ ઉપર બે બીન વારસી લાશ (...
IOC Share News | Indian Oil का शेयर क्यों गिरा, अब निवेशक क्या करें? | Share Market | CNBC Awaaz
IOC Share News | Indian Oil का शेयर क्यों गिरा, अब निवेशक क्या करें? | Share Market | CNBC Awaaz
प्रशिक्षित महिलाओं को वितरित किए प्लंबिंग प्रमाण पत्र
एशियन विकास बैंक द्वारा वित्त पोषित आरयूआईडीपी ने जेन्डर एक्शन प्लान के तहत आयोजित 14 दिवसीय...
भक्ति ऐसी करो कि भगवान खुद भक्त को याद करें : सनातन महाराज
बालोतरा स्थित वृंदावन बगीची में आयोजित श्री मद भागवत कथा के दूसरे दिन व्यास पीठ से श्री सनातन...