વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: रविवार को Wrestlers का हुआ पुलिस से झड़प, आज Anurag Thakur ने दिया बयान | Latest
Breaking News: रविवार को Wrestlers का हुआ पुलिस से झड़प, आज Anurag Thakur ने दिया बयान | Latest
Ankita Bhandari Murder Case का वो खुलासा जिसे जानकर हैरान हो जाएंगे आप, जानें कैसे फंसा Pulkit Arya
Ankita Bhandari Murder Case का वो खुलासा जिसे जानकर हैरान हो जाएंगे आप, जानें कैसे फंसा Pulkit Arya
"યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ" ધારી:- કાલસુધી "આપ" ઈમાનદાર પાર્ટી... "ભાજપ" માં આવતાવેત "આપ" ની ખોદણી
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના દાવેદાર એવા "આપ" ના એક રાજકીય આગેવાને ગયકાલે...
જુના બંદર રોડ પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લેતી ગંગાજળિયા પોલીસ
જુના બંદર રોડ પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લેતી ગંગાજળિયા પોલીસ
कलावंत कोट्यातील एक विधान परिषदेची जागा मिळावी गोरख शेळके; राज्यपाल यांना निवेदनाद्वारे केली मागणी
कलावंत कोट्यातील एक विधान परिषदेची जागा मिळावी गोरख शेळके; राज्यपाल यांना निवेदनाद्वारे केली मागणी