વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોતરવાડા થી ગેળા સુધી પગપાળા યાત્રા BANAS LIVE NEWS
કોતરવાડા થી ગેળા સુધી પગપાળા યાત્રા BANAS LIVE NEWS
देश के सबसे लंबे Atal Setu Bridge में इस्तेमाल की गई है आधुनिक टेक्नोलॉजी, जानिए कैसे है ये सबसे अलग
Atal Setu Bridge को बनाने के लिए आधुनिक तकनीक का इस्तेमाल किया गया है। इसे निर्मित करने के दौरान...
SREE CHARAN SUHARDHA CO OPERATIVE BANK LTED ALL MEMBERS MEETING
SREE CHARAN SUHARDHA CO OPERATIVE BANK LTED ALL MEMBERS MEETING
કરાર આધારિત કર્મચારીઓ થયા બેફામ
મામલતદાર કચેરીમાં કરાર આધારિત કર્મચારી બેફામ થયા હોવાની લોકમુખે ચર્ચા
પરમિટ લેતા પહેલા કરાર...
নলবাৰীত বিশ্ব ফিজিঅ’থেৰাপি সজাগতা সভা
অহা ৮ চেপ্তেম্বৰত বিশ্ব ফিজিঅ’থেৰাপি দিৱস৷তদুপলক্ষে সদৌ অসম ফিজিঅ’থেৰাপি সন্থা নলবাৰী...