ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાત લુણાવાડા મુકામે રોજમદાર તરીકે તારીખ ૨૪/૧/૭૮ થી ફરજ બજાવતા કાળાભાઈ હીરાભાઈ વણકર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ વિભાગમાં રોજમદાર તરીકે તારીખ ૨૧/૧૨/૮3થી ફરજ બજાવતા માં હાજર થયા તેમની નોકરીના દરમિયાન સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા પરંતુ નોકરીના દરમિયાન નિવૃત્તિ પહેલા અકાળે કાળાભાઈ વણકર નું તારીખ ૨૭/૪/૧૨ના રોજ તથા રણછોડભાઈ પાંડોરનું તારીખ ૬/૩/૧૯ ના રોજ અવસાન થવા પામેલ બંને કામદારો ના વારસોને નિયમો અનુસાર બાલુબેન કે વણકર તથા અખમ બેન આર પાંડોર ને ફેમિલી પેન્શન ચુકવણી કરવામાં આવેલ પરંતુ ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાના બદલે દસ વર્ષની નોકરી કપાત કરી પેન્શન ના લાભો આપવામાં આવેલ તેમજ અવસાન બાદ તેઓની મૃત્યુ સહાય ચૂકવવા બાબતે સરકારશ્રીનો તારીખ ૫/૭/૧૧ પરિપત્રના હોવા છતાં તે લાભોથી પણ વંચિત રાખવામાં આવેલ તે બાબતે ગુજરાતના વારસો એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેમાં ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય અને અન્ય લાભો ચૂકવવા અંગેની દાદ માંગે જે કેસ ચાલી જતા ફેડરેશન અને અરજદાર તરફે હાજર રહેલ એડવોકેટ દિપક આર દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને ગુજરનાર ના વારસોને રિવાઇઝ પેન્શન તથા મૃત્યુ સહાય તેમ જ અન્ય લાભો ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા વારસ પરિવારોમા આનંદ વ્યાપ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेजस्वी यादव ने नीतीश सरकार पर उठाए सवाल, पूछा- प्रदेश में रिकॉर्ड तोड़ महंगाई,के लिए कौन है जिम्मेदार?
बिहार में नेता प्रतिपक्ष तेजस्वी यादव ने एक्स पर पोस्ट करते हुए मुख्यमंत्री नीतीश कुमार और एनडीए...
Uddhav Thackeray यांचं Eknath Shinde यांना छगन भुजबळ यांच्या वाढदिवसाच्या कार्यक्रमातून चॅलेंज
Uddhav Thackeray यांचं Eknath Shinde यांना छगन भुजबळ यांच्या वाढदिवसाच्या कार्यक्रमातून चॅलेंज
ঢেকীয়াল কাঠকটীয়াৰ এজন ব্যক্তি ৫ দিন ধৰি নিৰুদ্দেশ
গোলাঘাটৰ জিলাৰ ঢেকীয়াল কাঠকটীয়া নাথগাঁৱৰ এজন ব্যক্তি যোৱা ৫ দিনৰ পৰা নিৰুদ্দেশ হোৱাত সৃষ্টি...
शंभू ॐकारा 72 घंटे के कीर्तन का महाआरती के साथ हुआ भव्य समापन
मंगलवार रात्रि से शुरू हुए तीन दिवसीय 72 घंटे के अखंड कीर्तन शंभू ओंकारा का शनिवार को महाआरती के...