ભાવનગરના રહીશ આસીફભાઇ હુસેનભાઇ છોધારીએ સુરેન્દ્રનગર ધોબી સોસાયટીના સોહીલભાઇ ખોખર પાસેથી મિત્રતાના ભાવે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.જે રકમ ચૂકવવા માટે ઉઘરાણી કરતા આસીફભાઇએ 50 હજારના 2 ચેક લખી આપ્યા હતા.જે બેંકમાં વસૂલવા માટે નાંખતા બેલેન્સના અભાવે પરત થયા હતા.આથી સોહિલભાઇએ વકીલ અશ્ર્વિનભાઇ આર સોલંકી મારફત કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ,નોટિસ કર્યાની પહોંચ, આરોપીનો નોટિસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જજે આરોપી આસીફભાઇને 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને વળતર રૂપે ચેકની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ચેક રિટર્ન કેસના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે MCMC કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે MCMC કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
दानबाडी दादाबाडी में होली चातुर्मास के तहत हुए प्रवचन: कर्तव्य ही व्यक्ति को श्रेष्ठ बनाता है : आचार्य श्री विजय राज जी महाराज
समरस शिरोमणि 1008 आचार्य श्री विजय राज जी महाराज साहब के होली चातुर्मास के तहत शनिवार को दानबाडी...
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,