ભાવનગરના રહીશ આસીફભાઇ હુસેનભાઇ છોધારીએ સુરેન્દ્રનગર ધોબી સોસાયટીના સોહીલભાઇ ખોખર પાસેથી મિત્રતાના ભાવે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.જે રકમ ચૂકવવા માટે ઉઘરાણી કરતા આસીફભાઇએ 50 હજારના 2 ચેક લખી આપ્યા હતા.જે બેંકમાં વસૂલવા માટે નાંખતા બેલેન્સના અભાવે પરત થયા હતા.આથી સોહિલભાઇએ વકીલ અશ્ર્વિનભાઇ આર સોલંકી મારફત કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ,નોટિસ કર્યાની પહોંચ, આરોપીનો નોટિસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જજે આરોપી આસીફભાઇને 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને વળતર રૂપે ચેકની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ચેક રિટર્ન કેસના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ઝવેરચંદ મેઘાણી ની જન્મજયંતી નિમિત્તે VMC ના સત્તાધીશો દ્વારા એ પુષ્પાંજલિ અર્પણ કરી. 
 
                      ઝવેરચંદ મેઘાણી ની જન્મજયંતી નિમિત્તે VMC ના સત્તાધીશો દ્વારા એ પુષ્પાંજલિ અર્પણ કરી.
                  
   રશિયા -યુક્રેન યુદ્રના પગલે  ભારતીય મુળના 20 હજારથી વધું વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ 
 
                      રશિયા -યુક્રેન યુદ્રના પગલે ભારતીય મુળના 20 હજારથી વધું વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
                  
   बीजेपी मुख्यालय पहुंचीं वसुंधरा, विजयी विधायकों को बधाई देकर 10 मिनट में ही चली गईं  
 
                      वसुंधरा राजे रविवार (24 नवंबर) को बीजेपी मुख्यालय जयपुर पहुंचीं. करीब 10 मिनट तक...
                  
   কণ্ঠ শিল্পী তেজশ্বিতা বৰুৱাৰ মৃত্যত শোক প্ৰকাশ বিভিন্ন জনৰ 
 
                      কণ্ঠ শিল্পী তেজশ্বিতা বৰুৱাৰ মৃত্যত শোক প্ৰকাশ বিভিন্ন জনৰ
                  
   
  
  
  
   
   
  