ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ચોટીલા પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.ચોટીલામાં રહેતા હીરાભાઈ ભીખાભાઈ ખટાણાના નાનાભાઈ રત્નાભાઈ અને તેમના પત્ની રાધીબેન બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પીઆવા ગામના પાટિયા પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક સહિત પત્ની નીચે પટકાયા હતા.જેમાં બાઈકચાલક રત્નાભાઈને હાથે અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની રાધીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Causes of Inflation: भारत ही नहीं, महंगाई से त्रस्त है पूरी दुनिया; क्या है इसकी वजह
नई दिल्ली, बिजनेस डेस्क। पिछले करीब एक साल से महंगाई दर ऊपरी स्तर पर बनी हुई है। इस कारण आम...
केजरीवाल बोले-हिम्मत है तो मोदी नवंबर में दिल्ली चुनाव कराएं:NDA शासित 22 राज्यों में मुफ्त बिजली देंगे तो मैं भाजपा के लिए प्रचार करूंगा
दिल्ली के पूर्व मुख्यमंत्री और AAP संयोजक अरविंद केजरीवाल ने प्रधानमंत्री नरेंद्र मोदी को चुनौती...
AAP महाराष्ट्र, झारखंड चुनाव नहीं लड़ेगी, INDIA गठबंधन के वोटों के बंटने से रोकेगी
आम आदमी पार्टी झारखंड और महाराष्ट्र विधानसभा चुनाव लड़ने की संभावना नहीं है, क्योंकि पार्टी दो...
પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
हादसे में साले की मौत जीजा घायल तेज रफ्तार पिकअप ने बाइक में मारी टक्कर
जनपद आजमगढ़ के थाना अतरौलिया में,हादसे में साले की मौत जीजा घायल तेज रफ्तार पिकअप ने बाइक में मारी...