ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ચોટીલા પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.ચોટીલામાં રહેતા હીરાભાઈ ભીખાભાઈ ખટાણાના નાનાભાઈ રત્નાભાઈ અને તેમના પત્ની રાધીબેન બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પીઆવા ગામના પાટિયા પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક સહિત પત્ની નીચે પટકાયા હતા.જેમાં બાઈકચાલક રત્નાભાઈને હાથે અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની રાધીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Palak Tiwari को शाह रुख खान के बेटे आर्यन खान लगते हैं रहस्यमयी, कहा- उन्हें समझना मुश्किल है
Kisi Ka Bhai Kisi Ki Jaan Actress Palak Tiwari Talk About Aryan Khan's True Personality: टीवी...
Cars Under 8 Lakh: आठ लाख रुपये से कम में आने वाली शानदार गाड़ियों की लिस्ट, जानें इनमें क्या कुछ खास
आज हम आपको इस खबर के माध्यम से भारतीय बाजार में मौजूद 8 लाख रुपये से कम में आने वाली गाड़ियों की...
Covid Cases : झारखंड में आतंक मचाने पहुंचा कोरोना, अब तक सक्रिय मामलों की संख्या पहुंची 22
कोरोना के नए वैरिएंट एक्सबीबी 1.16 को लेकर राज्य सरकार अलर्ट है। कुछ राज्यों में कोरोना के केस...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે કાર્તિકી પૂર્ણિમા સઁયોગ સાથે કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ મેળો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે કાર્તિકી પૂર્ણિમા સઁયોગ સાથે કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ મેળો
Pawan Khera PC: 'आज Modi राज में 'B कंपनी' आ गई है' | Mahayuti Sarkar | CM Eknath Shinde | Aaj Tak
Pawan Khera PC: 'आज Modi राज में 'B कंपनी' आ गई है' | Mahayuti Sarkar | CM Eknath Shinde | Aaj Tak