ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ચોટીલા પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.ચોટીલામાં રહેતા હીરાભાઈ ભીખાભાઈ ખટાણાના નાનાભાઈ રત્નાભાઈ અને તેમના પત્ની રાધીબેન બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પીઆવા ગામના પાટિયા પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક સહિત પત્ની નીચે પટકાયા હતા.જેમાં બાઈકચાલક રત્નાભાઈને હાથે અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની રાધીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarakhand News: उत्तरकाशी में 33 यात्रियों से भरी बस खाई में पलटी, 7 लोगों की मौत
Uttarakhand News: उत्तरकाशी में 33 यात्रियों से भरी बस खाई में पलटी, 7 लोगों की मौत
108वीं भारतीय विज्ञान कांग्रेस का हुआ आगाज, पीएम मोदी बोले- महिलाओं की भागीदारी से आगे बढ़ रहा समाज
प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार (3 जनवरी 2023) को 108वीं भारतीय विज्ञान कांग्रेस का उद्घाटन...
বিজেপিৰ জয় যাত্রাক স্তব্ধ কৰিব পাৰিব নে কংগ্ৰেছৰ 'ভাৰত জড়ো' যাত্ৰাই?
বিজেপিৰ জয় যাত্রাক স্তব্ধ কৰিব পাৰিব নে কংগ্ৰেছৰ 'ভাৰত জড়ো' যাত্ৰাই?
অসম গণ পৰিষদ দলৰ ভাতৃ সংগঠণ অসম যুৱ পৰিষদৰ চতিয়া বিধান পৰিষদৰ কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
অসম গণ পৰিষদ দলৰ ভাতৃ সংগঠণ অসম যুৱ পৰিষদৰ চতিয়া বিধান পৰিষদৰ কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના અંગે વિપક્ષ નેતા શ્રી અમિત ચાવડાની પ્રાથમિક પ્રતિક્રિયા
ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના અંગે વિપક્ષ નેતા શ્રી અમિત ચાવડાની પ્રાથમિક પ્રતિક્રિયા