વઢવાણ તાલુકાના લટુડા ગામની સીમમાં ટેપ વગાડવા બાબતે પાંચ શખ્સોએ દંપતિ સહીત 3 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.લટુડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાજીભાઇ ભાઇલાલભાઇ ધરજીયા વાડીમાં ટેપ વગાડતા હતા. તે દરમિયાન બાજુની વાડીમાં રહેતા બળદેવભાઇ મનજીભાઇ ચાવડા, વિજયભાઇ કરમશીભાઇ, રમેશભાઈ કાસાભાઇ, શ્રાવણભાઇ બળદેવભાઇ સાપરા અને હરેશભાઇ કાંતિભાઇ સહીતનાઓ ધસી આવ્યા હતાં.પાંચેય શખ્સો ટેપ વગાડવા બાબતે લાલાજીભાઇને અપશબ્દો બોલવા લાગતા લાલાજીભાઇના પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ લાલાજીભાઇ અને તેમના ફઈ પર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.જેથી દેકારો થતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લાલાજીભાઇને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰৰ বিশিষ্ট মুক্তিযোদ্ধা ডিম্বপ্ৰসাদ বৰুৱাৰ মৃত্যু
শিৱসাগৰৰ বিশিষ্ট মুক্তিযোদ্ধা ডিম্বপ্ৰসাদ বৰুৱাৰ মৃত্যু | ১০৮ বছৰ বয়সত স্বাধীনতা সংগ্ৰামী জনৰ...
শিৱসাগৰৰ চুকাফা সভাকক্ষত জিলা শিশু কল্যাণ আৰু সুৰক্ষা সমিতিৰ পৰ্য্যালোচনা সভা।
শিৱসাগৰৰ চুকাফা সভাকক্ষত অনুষ্ঠিত হোৱা জিলা শিশু কল্যাণ আৰু সুৰক্ষা সমিতিৰ পৰ্য্যালোচনা সভাত...
GNSS से कैसे बदलेगा यात्रा का अनुभव, नई प्रणाली का किस तरह मिलेगा फायदा, पढ़ें पूरी खबर
भारत में जल्द ही FASTag की जगह टोल वसूलने का काम GNSS के जरिए होगा। किस तरह से नई...
India Beats Australia 1st ODI Series: तीनों फॉर्मेट की Boss बनी टीम इंडिया! | The Cricket Show
India Beats Australia 1st ODI Series: तीनों फॉर्मेट की Boss बनी टीम इंडिया! | The Cricket Show
સાબરકાંઠા: જિલ્લાના વડાલી ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિરના 550 વર્ષ પૂર્ણ થવાને લઈને શોભાયાત્રા યોજાઈ
સાબરકાંઠા: જિલ્લાના વડાલી ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિરના 550 વર્ષ પૂર્ણ થવાને લઈને શોભાયાત્રા યોજાઈ