આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘેર ઘેર રાષ્ટ ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે ત્યારે સિહોર રોયલ ક્રિકેટ કલબ દ્વારા પર્વત પર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખત્તે ડુંગર પર તિરંગા ફરકાવીને અનોખી ઉજવણી કરી છે આ પ્રસંગે રોયલ ક્રિકેટ કલબના ડો રાયશંગ ચાદવ અને રાજેન્દ્રસિંહે આપ્રસંગે જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્ધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે.વિજયી વિશ્વ તિરેગા પ્યારા, ઝંડા ઊચા રહે હમારા. લાખો દેશભકતોની કુરબાનીને ચાદ કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતવર્ષની અસ્મિતાને ઉજાગર કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, આપના ઘર પર લગાવલી ડીશ કેબલ આપના ઘરમાં ટીવી પર આખુ વિશ્ બતાવશે. પરંતુ, આપના ઘર પર કરકાવેલો તિરંગો આપના ઘરને, આપણા ભારતને આખી દુનિયામાં ચમકાવશે. આખુ વિશ્વ અનુભવરો કે ભારતના પ્રત્યેક ઘર પર સમર્પણ શાંતિ અને સમૃદ્ધિના તિરંગા ફરકી રહ્યા છે, પ્રત્યેક ભારતવાસીના મસ્તક ઉપર તિરંગાની છત્રછાયા ફેલાઈ છે.આયે મીલકે રાજ્ઠભકિત કી અલખ જગાએ, માં ભારતી કી શાન બઢાએ હર ઘર તિરંગા હમ લહેરાચે. હર ઘર તિરંગા હમ લહેરાચે.. સિહોર રોયલ ક્રિકેટ કલબે હર ઘર તિરંગા અને સિંહ દિવસની ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે કર્યો હલ્લાબોલ
#buletinindia #gujarat #banaskantha
বহিৰাজ্য বিহাৰলৈ কানি নিয়াৰ কথা আছিল নেকি কানি মাফিয়াৰ পেঙেৰীত তিনি কানি মাফিয়াক আটক কৰি কি কলে আৰক্ষীয়ে
বহিৰাজ্য বিহাৰলৈ কানি নিয়াৰ কথা আছিল নেকি কানি মাফিয়াৰ পেঙেৰীত তিনি কানি মাফিয়াক আটক কৰি কি কলে...
भारत मानव अंतरिक्ष उड़ान मिशनों के लिए आवश्यक प्रौद्योगिकियां विकसित कर रहा है: केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह
नई दिल्ली: सरकार ने आज कहा है कि इस समय देश में अंतरिक्ष पर्यटन को नियंत्रित करने वाले कोई कानून...
ઉત્તર પ્રદેશ: 100 રૂપિયા ઉપાડવા ગયો મજૂર, જન ધન ખાતામાં ₹2,700 કરોડ જોઈને દંગ રહી ગયો
‘પૈસા હોય તો માલિક શું ન હોઈ શકે…’ એટલે જ કદાચ માણસ માત્ર પૈસા કમાવવાની કોશિશ...