આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘેર ઘેર રાષ્ટ ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે ત્યારે સિહોર રોયલ ક્રિકેટ કલબ દ્વારા પર્વત પર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખત્તે ડુંગર પર તિરંગા ફરકાવીને અનોખી ઉજવણી કરી છે આ પ્રસંગે રોયલ ક્રિકેટ કલબના ડો રાયશંગ ચાદવ અને રાજેન્દ્રસિંહે આપ્રસંગે જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્ધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે.વિજયી વિશ્વ તિરેગા પ્યારા, ઝંડા ઊચા રહે હમારા. લાખો દેશભકતોની કુરબાનીને ચાદ કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતવર્ષની અસ્મિતાને ઉજાગર કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, આપના ઘર પર લગાવલી ડીશ કેબલ આપના ઘરમાં ટીવી પર આખુ વિશ્ બતાવશે. પરંતુ, આપના ઘર પર કરકાવેલો તિરંગો આપના ઘરને, આપણા ભારતને આખી દુનિયામાં ચમકાવશે. આખુ વિશ્વ અનુભવરો કે ભારતના પ્રત્યેક ઘર પર સમર્પણ શાંતિ અને સમૃદ્ધિના તિરંગા ફરકી રહ્યા છે, પ્રત્યેક ભારતવાસીના મસ્તક ઉપર તિરંગાની છત્રછાયા ફેલાઈ છે.આયે મીલકે રાજ્ઠભકિત કી અલખ જગાએ, માં ભારતી કી શાન બઢાએ હર ઘર તિરંગા હમ લહેરાચે. હર ઘર તિરંગા હમ લહેરાચે.. સિહોર રોયલ ક્રિકેટ કલબે હર ઘર તિરંગા અને સિંહ દિવસની ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय मंत्री राजीव चंद्रशेखर ने किया देश के पहले FutureLABS सेंटर का उद्घाटन, स्टार्टअप और इनोवेशन के लिए खुली नई राह
केंद्रीय मंत्री राजीव चंद्रशेखर ने भारत के पहले FutureLABS केंद्र का उद्घाटन किया है। मंत्री ने...
अब विदेश में दिखेगा मेड इन इंडिया बुलेट का जलवा, 5.82 लाख रुपये में हुई लॉन्च, जानें क्या है इसमें खास
Royal Enfield Super Meteor 650 Royal Enfield Super Meteor 650 को उत्तर अमेरिका और कनाडा के...
PM Modi Gujarat को Diwali पर देंगे बड़ी सौगात, करोड़ों के विकास कार्यों का करेंगे उद्घाटन | Aaj Tak
PM Modi Gujarat को Diwali पर देंगे बड़ी सौगात, करोड़ों के विकास कार्यों का करेंगे उद्घाटन | Aaj Tak
દાહોદ કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રા દાહોદ પહોંચી @Live24 NewsGujarat
દાહોદ કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રા દાહોદ પહોંચી @Live24 NewsGujarat
গেৰুকামুখত প্ৰলয়ৰ আগজাননী
বিশেষজ্ঞ, ৰাইজৰ মতামতলৈ কৰ্ণপাত নকৰিলে এনএইচপিচিয়ে
চিইএ ৰিপ’ৰ্ট ধোঁৱাচাঙত
প্ৰকৃতিৰ ৰোষত নামনি সোৱণশিৰি প্ৰকল্প, এনএইচপিচিৰ দম্ভ-অহংকাৰ চূৰ্ণঃ ছাত্ৰ সন্থা
এন এইচ পি চিৰ দ্বাৰা গেৰুকামুখত নিৰ্মীয়মান অৱস্থাত থকা নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পত...