લીંબડી-રાજકોટ હાઈવે પર જીવલેણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક રાહદારીનું મોત નીપજ્યું હતું.વડોદ અને વસ્તડી વચ્ચે મહિલા કાર ચાલકે રસ્તા પર ફળ લેવા ઉભેલા વ્યક્તિને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ફળનુ વેચાણ કરતા લારીધારક અને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તમામને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાઈવે પર અકસ્માત બાદ કાર રોડ પર પલટી મારતા મારતા સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી.આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IAS राजेंद्र विजय अफसर बनने के बाद बन गए करोड़पति, शोरूम, इंडस्ट्रियल प्लॉट और मकान खरीदा
राजस्थान में IAS राजेंद्र विजय के ठिकानों पर हुई ACB रेड और उसमें मिली करोड़ों की संपत्ति चर्चा...
MP के सबसे नये ज़िले Mauganj का हाल देख BJP और कांग्रेस का पूरा सच पता चल गया | Rewa | MP Elections
MP के सबसे नये ज़िले Mauganj का हाल देख BJP और कांग्रेस का पूरा सच पता चल गया | Rewa | MP Elections
ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેરી પાર્લરની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ..
ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેરી પાર્લરની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ..
બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.શિનોર....શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.શિનોર....શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
वैष्णो देवी ज्योति मंदिर पर हुई घट स्थापना
वैष्णो देवी ज्योति मंदिर, दादाबाड़ी कोटा में नवरात्रि महोत्सव के तहत् गुरुवार को घट स्थापना की...