કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવન નુ ઉદઘાટન પુ. પા. ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળા ના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनवर जलालपुरी, एक ऐसा नाम जो किसी पहचान के मोहताज नहीं, जानें क्या हैं ख़ास।
अनवर जलालपुरी का जन्म 6 जुलाई सन 1947 को जलालपुर, अम्बेडकर नगर, उत्तर प्रदेश में हुआ था, उनका...
Stock Market: ये शेयर कराएंगे कमाल! देखें क्या कहते हैं Expert? | Tech Mahindra | Infosys | Escorts
Stock Market: ये शेयर कराएंगे कमाल! देखें क्या कहते हैं Expert? | Tech Mahindra | Infosys | Escorts
અદાણી પાસે અચાનક આટલી સંપત્તિ ક્યાંથી આવી? માર્ચ 2014માં નેટવર્થ માત્ર $5.10 બિલિયન હતી
ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. હવે તે સફળતાની નવી ગાથા લખીને...
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના "ઉજ્જવલ ભારત - ઉજ્જવલ ભવિષ્ય" કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
"આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ સરકારશ્રીના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા પાવર સેકટરની પ્રગતિ...
लम्पीमुळे तिरवंडीत बैलाचा झाला मृत्यू
सोलापूर – जिल्ह्यात लम्पीचा प्रादुर्भाव वाढत असून प्रशासनाकडून खबरदारी घेण्याच्या सूचना...