વઢવાણ ધોળીપોળ દરવાજા અંદર આવેલા ખડનો ડેલો નામની અવાવરૂ જગ્યા ઉપર પીએસઆઈ સી.એ.એરવાડીયા, મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી હતી. પરંતુ પૂર્વ તૈયારીઓ સાથે આવેલી પોલીસે સ્થળ પરથી રફીકશા ભીખુશા દીવાન, આરીફભાઈ જુસબભાઈ મીણાપરા, અનવરભાઇ યાકુબભાઈ કગથળા, લતીફભાઈ કાસમભાઈ ભાષ, પ્રવિણભાઈ કેશાભાઈ શ્રીમાળી, ઇમ્તીયાઝભાઈ અકબરભાઈ મલેક, ફીરોઝભાઈ હકીમભાઈ મોહાત અને રસીદભાઈ અકબરભાઈ કોંઢીયાને ઝડપી લીધા હતા. બનાવ સ્થળેથી જુગારનુ સાહિત્ય તેમજ રોકડ રૂ. 10,440નો મુદામાલ જપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি সমষ্টিৰ বৰহাটৰ ঐতিহাসিক কীৰ্তিচিহ্ন সংৰক্ষণৰ আহ্বান টাই সাহিত্য সাংস্কৃতিক পৰিষদৰ
সোণাৰি সমষ্টিৰ বৰাচালি মৌজাৰ অন্তৰ্গত বৰহাটত থকা ঐতিহাসিক কীৰ্তিচিহ্ন সমূহ সংৰক্ষণ আৰু সৌন্দৰ্য...
માળી સમાજના 2 યુવાનો ડીસાથી શ્રી રામ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું || સબંધ ભારત ન્યૂઝ ||
માળી સમાજના 2 યુવાનો ડીસાથી શ્રી રામ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું || સબંધ ભારત ન્યૂઝ ||
માલવણ ચોકડી પાસે કારની અડફેટે શ્રમિકનું મોત
માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ...
Breaking News: UP सरकार ने पुलिस विभाग में किया बड़ा फेरबदल, इन IPS अफसरों के लिए तबादले | Aaj Tak
Breaking News: UP सरकार ने पुलिस विभाग में किया बड़ा फेरबदल, इन IPS अफसरों के लिए तबादले | Aaj Tak
'शहजादा नवाब बनना चाहता है, आज के मीर जाफर को माफी मांगनी ही पड़ेगी' राहुल गांधी पर भड़की BJP
नई दिल्ली, लंदन में भारत के लोकतंत्र पर अपनी टिप्पणी को लेकर कांग्रेस के पूर्व...