દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાધનપુર મહિલા દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર મહિલા દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
                  
   IB Threat Report में ऐसा क्या मिला कि विदेश मंत्री S. Jaishankar की सुरक्षा बढ़ा दी गई? 
 
                      IB Threat Report में ऐसा क्या मिला कि विदेश मंत्री S. Jaishankar की सुरक्षा बढ़ा दी गई?
                  
   હરીજ પોલીસે બાતમી ના આધારે વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ ત્રણ ને દબોચી લીધા. 
 
                      હરીજ પોલીસે બાતમી ના આધારે વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ ત્રણ ને દબોચી લીધા.
 
બોરતવાડા થી...
                  
   અમદાવાદમાં 15 માળની ઊંચાઈએથી નીચે પડતાં સાતના મોત, એક ઘાયલ 
 
                      અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી...
                  
   
  
  
  
  
   
   
  