દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાના ખાભા તાલુકાના આંબલીયાળા (ગીર) ને ગામ રામ નવમી ના આયોજન નિમિત્તે સર્વ ગ્રામજનો દ્વારા
અમરેલી જિલ્લાના ખાભા તાલુકાના આંબલીયાળા (ગીર) ને ગામ રામ નવમી ના આયોજન નિમિત્તે સર્વ ગ્રામજનો દ્વારા
नाबालिग बच्चे चिराग की गुमशुदगी की सूचना को गंभीरता से लेते हुए तुरन्त किया दस्तयाब
पवन कुमार पुत्र श्री जगदीश गुप्ता उम्र 30 साल निवासी कुआं वाली गली न्यू कॉलोनी जिला बून्दी...
ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ની જાહેરાત રાજ્યમાં 21 થી 27મી ઓક્ટોબર સુધી પોલીસ નહિ ઉઘરાવે દંડ
ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ની જાહેરાત રાજ્યમાં 21 થી 27મી ઓક્ટોબર સુધી પોલીસ નહિ ઉઘરાવે દંડ
વલભીપુર પો.સ્ટે.ના પીએસઆઇ ડી કે સરવૈયા તથા પોલીસ ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો પર સપાટો
ભાવનગર રેન્જ આઈ જી પી અશોકકુમાર યાદવ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ ની સુચના ને ધ્યાને...
Karni Sena Sukhdev Singh Gogamedi: शपथ ग्रहण से पहले राजपूतों की बड़ी चेतावनी | Video | Jaipur Murder
Karni Sena Sukhdev Singh Gogamedi: शपथ ग्रहण से पहले राजपूतों की बड़ी चेतावनी | Video | Jaipur Murder