દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कीचड़ भरी सड़क, सीवर का पानी, अनोखी शादी के वीडियो से Akhilesh Yadav ने CM Yogi को कैसे घेरा?
कीचड़ भरी सड़क, सीवर का पानी, अनोखी शादी के वीडियो से Akhilesh Yadav ने CM Yogi को कैसे घेरा?
ડ્રાઈવર વગરનું ટ્રેકટર શોરૂમ માં ઘુષ્યું.ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
ડ્રાઈવર વગરનું ટ્રેકટર શોરૂમ માં ઘુષ્યું.ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાનોને પાંચ માસથી પગાર મળેલ નથી
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાનોને પાંચ માસથી પગાર મળેલ નથી
दशहरा मैदान में आज से शुरू होगा तीन दिवसीय एमएसएमई एक्सपो
उद्योग, स्टार्टअप्स और महिला उद्यमिता को बढ़ावा देने के उद्देश्य से कोटा में 18 से 20 अप्रैल तक...
মৰিগাঁৱৰ বাচনঘাটত স্কুটীৰ খুন্দাত নিহত পথচাৰী --
মৰিগাঁৱৰ বাচনঘাটত স্কুটীৰ খুন্দাত নিহত পথচাৰী ।মৰিগাঁৱৰ বাচনঘাটত তীব্ৰ বেগী স্কুটীৰ খুন্দাত...