દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહરાજ્યમંત્રી રાજકોટ પોલીસની કરી પ્રશંસા તમામ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત પોલીસ સક્ષમ :હર્ષસંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ વિભાગમાં સુધારો થયા અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ તે માટે...
દેવગઢબારિયા કોલેજમાં CWDC અંતર્ગત હેલ્થ કાર્યક્રમ યોજાયો
દેવગઢબારિયા કોલેજમાં CWDC અંતર્ગત હેલ્થ કાર્યક્રમ યોજાયો