દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદમા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
પેટલાદ શહેરમાં મંગળવારે સાંજના સમયે શહેરના સ્ટેશન રોડ, સરદાર ચોક, કાલકા ગેટ સહિતના વિસ્તારોમાં...
અમદાવાદ ખાતે આવેલ વટવા 4 માળિયાથી S.O.G. ટીમે 450 NDPS બોટલ (Cough serup)ની સાથે એક ઇસમની ધરપકડ કરી
અમદાવાદ ખાતે આવેલ વટવા 4 માળિયાથી S.O.G. ટીમે 450 NDPS બોટલ (Cough serup)ની સાથે એક ઇસમની ધરપકડ કરી
વાવ : વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને ચૌધરી સમાજે આવેદન પાઠવ્યું ...!
વાવ : વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને ચૌધરી સમાજે આવેદન પાઠવ્યું ...!
उपराष्ट्रपति बोले-कुछ लोगों का राजनीतिक स्वार्थ राष्ट्रहित से ऊपर,बड़े पदों पर बैठे लोग ऐसा प्रकट करते हैं कि देश में कुछ भी हो सकता है
उपराष्ट्रपति जगदीप धनखड़ ने कहा- देखा जा रहा है कि व्यक्तिगत हित और राजनीतिक स्वार्थ को...
Rajasthan Voting 2023: 11 बजे तक कितनी वोटिंग? राजस्थान के 4 जिलों से देखें LIVE अपडेट | Latest News
Rajasthan Voting 2023: 11 बजे तक कितनी वोटिंग? राजस्थान के 4 जिलों से देखें LIVE अपडेट | Latest News