દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ મહાનગરપાલિકા વિભાગમાં વિભાગ દ્વારા ફ્રુડ સેફ્ટી માટે ખાણીપીણી તપાસ કરી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ - મવડી...
Kapil Sibal says 'don't need abroad endorsement' on Rahul Gandhi, democracy
Kapil Sibal said no crutch is needed after Congress leader Digvijaya Singh thanked Berlin for...
બોટાદ ખાતે આઘાર કાર્ડ માટે વારંવાર ખાવાનાં ધરધક્કાઓ થી લોકો પરેશાન છે,
બોટાદ ખાતે આઘાર કાર્ડ માટે વારંવાર ખાવાનાં ધરધક્કાઓ થી લોકો પરેશાન છે,
થરાદ ના શીવનગર માં ખુલ્લે આમ લોહિયાળ જંગ..
થરાદ ના શીવનગર માં ખુલ્લે આમ લોહિયાળ જંગ ના cctv દ્રશ્યો આવ્યા સામે..
બે...
পথত ভুই ৰুই, জেউৰা দি অভিনৱ প্ৰতিবাদ
সোনাৰীচাপৰি বৰ্ষামুখ পথত ৰাইজৰ ভুই ৰুই ,জেউৰা দি অভিনৱ প্ৰতিবাদ সাৱস্ত কৰিছে ৷
সোনাৰীচাপৰি...