સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ તેમજ તિરંગા યાત્રા હર ધર તિરંગા યાત્રા વિશે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વ સિંહ દિવસ હોય તેને વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિહોર સહિત જિલ્લામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો સૌ સાથે મળીને ગિરના સિંહોનું જતન કરવા સંકલ્પબધ્ધ થઇએ' તેવા સંકલ્પપણ અહીં લેવામાં આવ્યા છે. સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ સિંહોના મ્હોરા પહેરીને જનજાગ્તી કાર્યક્રમોમાં જોડાયા છે. આજે ૧૦ મીઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકેઆ દિવસને મનાવવાની વર્ષ ર૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે તેની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના પટાંગણમાં વિશ્વ સિંહ દ્વિસની ઉજવણી વિધાર્થીઓએ સિંહોના મ્હોરા પહેરીને જનજાગૃતી કાર્યક્રમોમાં જોડાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 24...
Maharashtra Politics: अजित खेमे का पहला विकेट गिरा, शपथ ग्रहण में मौजूद सांसद अमोल कोल्हे फिर शरद पवार के साथ
Maharashtra Politics NCP से बागी हुए अजित पवार को 24 घंटे के अंदर ही बड़ा झटका लग गया है।...
OnePlus 12: 64MP पेरिस्कोप जूम कैमरा के साथ आ रहा वनप्लस का नया फोन, 9 नवंबर को हो रहा खास इवेंट
OnePlus 12 Launch वनप्लस अपने यूजर्स के लिए एक नया स्मार्टफोन लॉन्च करने जा रहा है। जी हां हम...
धारीवाल बोले-मैं अब भी कहता हूं राजस्थान मर्दों का प्रदेश:यहां बड़े-बड़े सूरमा पैदा हुए
कोटा उत्तर विधायक और पूर्व कैबिनेट मंत्री शांतिलाल धारीवाल एक बार फिर अपने बयान से चर्चा में हैं।...
મતદાનના દિવસે શ્રમયોગીઓને
મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવેતન રજા આપવાની રહેશે
મતદાનના દિવસે શ્રમયોગીઓને
મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવેતન રજા આપવાની રહેશે ...