સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ તેમજ તિરંગા યાત્રા હર ધર તિરંગા યાત્રા વિશે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વ સિંહ દિવસ હોય તેને વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિહોર સહિત જિલ્લામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો સૌ સાથે મળીને ગિરના સિંહોનું જતન કરવા સંકલ્પબધ્ધ થઇએ' તેવા સંકલ્પપણ અહીં લેવામાં આવ્યા છે. સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ સિંહોના મ્હોરા પહેરીને જનજાગ્તી કાર્યક્રમોમાં જોડાયા છે. આજે ૧૦ મીઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકેઆ દિવસને મનાવવાની વર્ષ ર૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે તેની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના પટાંગણમાં વિશ્વ સિંહ દ્વિસની ઉજવણી વિધાર્થીઓએ સિંહોના મ્હોરા પહેરીને જનજાગૃતી કાર્યક્રમોમાં જોડાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહિસાગર તેમજ અમદાવાદ જિલ્લા પ્રમુખની પ્રસંશનીય કામગીરી.
મહિસાગર જિલ્લાના પ્રમુખ કિરીટસિંહ ઝાલા,અમદાવાદ જિલ્લા પ્રમુખ દ્વારા બાલાસિનોર તાલુકાની અલગ-અલગ 7...
सोर्य वीर्य,जातीय स्वाभिमान तिवा वीर राजा जोंगालबलहु दिवस आगामी 3जनवरी को उद्जापन को लेक
र सभाअनुष्टित ।
दिवस की खुली सभा में मुख्यमंत्री डां
हिमंत विश्व शर्मा उपस्थित रहकर रखेंगें
50करोड़ रूपये लागत से निर्मित किये जाने वाले जोंगालबलहु पर्यटन स्थल
जातीय स्वाभिमान, सोर्स,वीर्य तीवा वीर राजा जोंगालबलहु दिवस आगामी 3तिन जनवरी को एक दिवसीय...
World Cup 2023: 'पीएम मोदी बॉलिंग तो अमित शाह करेंगे बैटिंग' विश्व कप फाइनल को लेकर संजय राउत का BJP पर हमला
World Cup 2023: देश की राजनिति में अचानक से क्रिकेट का जिक्र बढ़ता ही जा रहा है।...
"પ્રકૃતિનું જતન, એ જ સાચી ભક્તિ અને સાચો ધર્મ" ને સાર્થક કરી રહ્યા છે
ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GEMI) ગાંધીનગર દ્વારા વર્કશોપ ઓન મેકિંગ ઇકો...
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel