પેટલાદ શહેરના સ્ટેશન રોડ ઉપર બેસી ગયેલા ગટરના ઢાંકણા અને આસપાસના બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન સંખ્યાબંધ વાહનો આ રસ્તા ઉપર થી અવરજવર કરે છે ત્યારે બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વસ્તડી દર્શન કરી પરત ફરતા બાવળા પાસે અકસ્માત - 2નાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં દર્શન કરવા કરવા માટે...
मशहूर उद्योगपति श्री के एल पटावरी को सूरत में महावीर प्रवाह का स्वर्ण जयंती अंक प्रदान किया
मशहूर उद्योगपति श्री के एल पटावरी को सूरत में महावीर प्रवाह का स्वर्ण जयंती अंक प्रदान...
'नेहरू जी अपने काम के लिए जाने जाते हैं, नाम के लिए नहीं....', PM संग्रहालय का नाम बदलने पर बोले राहुल गांधी
Rahul Gandhi on PM Museum नेहरू मेमोरियल संग्रहालय और लाइब्रेरी का नाम बदलकर प्रधानमंत्री...
जेसीआई कोटा स्टार: मराठी थीम पर हुआ दीपावली मिलन
जेसीआई कोटा स्टार द्वारा बुधवार को माहेश्वरी रिसोर्ट में स्नेहाची दीपावली मिलन समारोह आयोजित किया...
ગાંધીધામમાં દોઢ વર્ષ જૂના હત્યાકેસમાં ચાર આરોપીને આજીવન કેદની સજા
ગાંધીધામ,શહેરનાં કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ પરિણીતાને પકડી રાખી તેને સળગાવી દઇને...