પેટલાદની વાલ્મિકી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અને બાળકોને મોઢેરા સૂર્ય મંદિર સહીત વિવિધ સ્થળો બતાવવામા આવ્યા હતા. અને બાળકોએ વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મેળવી હતી. પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય નિશાબેન સાથે રતનબેન પરમાર સાથે અન્ય શિક્ષકો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા રોગચાળો વકર્યો@live24newsgujarat
મહેસાણા રોગચાળો વકર્યો@live24newsgujarat
યાત્રાધામ ડાકોર ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દરેક સમાજ ના ગરીબ પરિવારો ને વિનામૂલ્યે હાથલારી નું વિતરણ કરવામાં આવ્યું.
ડાકોર ઠાસરા ખેડા.
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ડાકોર મુકામે હિન્દુ મુસ્લિમ સમાજના ગરીબી...
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા માતાજીને ચામર અર્પણ કરનાર જય ભોલે ગ્રુપ, અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ બી પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા માતાજીને ચામર અર્પણ કરનાર જય ભોલે ગ્રુપ, અમદાવાદના...
આમ આદમી પાર્ટી દ્વારા ઇલેકશન કોઓર્ડીનેટરની નિમણુંક કરાઈ
આમ આદમી પાર્ટીએ પ્રદેશ કક્ષાથી લઈને વિધાનસભા કક્ષા સુધીના ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરોની...