પેટલાદની વાલ્મિકી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અને બાળકોને મોઢેરા સૂર્ય મંદિર સહીત વિવિધ સ્થળો બતાવવામા આવ્યા હતા. અને બાળકોએ વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મેળવી હતી. પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય નિશાબેન સાથે રતનબેન પરમાર સાથે અન્ય શિક્ષકો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના ડુંગરાસણ નજીક ટ્રક ચાલકે ઉભેલી બાઇકને ટક્કર મારતાં કિશોરનું મોત : વ્યક્તિને ઇજા
કાંકરેજ તાલુકાના શિહોરીથી થરા નેશનલ હાઇવે ઉપર ત્રણ દિવસથી સતત અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે શનિવારે...
અમરેલી નાગરિક શરાબી સહકારી મંડળી ખાતે દુંદાળા ગણપતિજીને બિરાજમાન થયા
અમરેલી નાગરિક શરાબી સહકારી મંડળી ખાતે દુંદાળા ગણપતિજીને બિરાજમાન થયા
કલર્સ ગુજરાતીની નવી સિરીઝ 'યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત' - પરંપરા સાથે સાંસ્કૃતિક ખોજનું આંતરગૂંથણ કરતો ફેમિલી ડ્રામા
કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે...
હોસ્પિટલમાંથી રજા લઈને ગણપતિ બાપા ના આશીર્વાદ લેવા મંડપ પર પહોંચ્યાં મનોજ સુરઠીયાં....
હોસ્પિટલમાંથી રજા લઈને ગણપતિ બાપા ના આશીર્વાદ લેવા મંડપ પર પહોંચ્યાં મનોજ સુરઠીયાં....