કોંગ્રેસ હાઉસ સરદાર ભવન કાલોલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના 139 મા અને કોંગ્રેસ સેવાદળ ના 101 મા સ્થાપના દિન નિમિતે પંચમહાલ જીલ્લા કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા /તાલુકા/શહેર કોંગ્રેસ ના પદાધિકારી આગેવાનો, કાર્યકર મિત્રો ની ઉપસ્થિતી મા ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવી નવા વરાયેલા જીલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સૂચના અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ચેતનસિંહ નો સત્કાર સમારંભ તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી ની સેવાને બિરદાવવામા આવી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, પ્રદિપસિંહ પરમાર , રાજેન્દ્રસિંહ જાદવ , નસીબદાર રાઠોડ , કિરણભાઈ પરમાર , નરવતસિંહ પરમાર , વિપુલભાઈ રાઠોડકાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाशिवरात्रि हर हर महादेव से गुंजे शिवालय।रोहा शाखा अभामामस ने भक्तों के बिच बांटी खीर खिचड़ी ।
आज महाशिवरात्रि के अवसर पर रोहा,चापरमुख स्थित शिवालयों में श्रद्धालुओं द्वारा श्रद्धा पूर्वक पुजा...
रत्नागिरी जांभरुण मार्गावर दुचाकीच्या अपघातात महिला जखमी, तरुणावर गुन्हा दाखल
रत्नागिरी : कोतवडे ते जांभरुण मार्गावर दुचाकीचा अपघात झाला. या अपघातात महिला जखमी झाली असून अपघात...
સમગ્ર શિક્ષાની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઠપ્પ : શાળાઓમાં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન નોંધણી બંધથી ભારે રોષ..
સમગ્ર શિક્ષાની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઠપ્પ : શાળાઓમાં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન નોંધણી...
Rajasthan Voting: एक मंच पर साथ क्यों नहीं दिखते? Ashok Gehlot से संबंधों पर क्या बोले Sachin Pilot?
Rajasthan Voting: एक मंच पर साथ क्यों नहीं दिखते? Ashok Gehlot से संबंधों पर क्या बोले Sachin Pilot?
Gandhinagar News | ગાધીનગર: ટીંટોડા ગામના બોપલા તળાવના રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી| Dpnews
Gandhinagar News | ગાધીનગર: ટીંટોડા ગામના બોપલા તળાવના રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી| Dpnews