વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Politics: 'बाल ठाकरे और PM Modi से उद्धव ने की गद्दारी', एकनाथ शिंदे ने ऐसा क्यों कहा
Eknath Shinde Attack Uddhav Thackeray महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने आज उद्धव...
'One Lakh Times Cleaner Than Hospital ICU': Aditya-L1 Scientists Reveal Challenges | Details
'One Lakh Times Cleaner Than Hospital ICU': Aditya-L1 Scientists Reveal Challenges | Details
કોંગ્રેસ ની સંકલ્પ પરિવર્તન યાત્રા દાહોદ પહોંચી
દાહોદ જિલ્લામાં આવી પહોંચી કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રા
क्या मैप विवाद की वजह से Xi Jinping G-20 में हिस्सा लेने भारत नहीं आ रहे?
क्या मैप विवाद की वजह से Xi Jinping G-20 में हिस्सा लेने भारत नहीं आ रहे?
जखमी वानराला वडगाव येथील ग्रामस्थांनी दिले जीवनदान
जखमी वानराला वडगाव येथील ग्रामस्थांनी दिले जीवनदान
हिंगोली जिल्ह्यातील वडगाव येथे जखमी...