વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
ગારીયાધાર જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
Bank Nifty News | | बैंक निफ्टी में उतार-चढ़ाव कब खत्म होगा? कब करें निवेश? | RVNL | Trading Tips
Bank Nifty News | | बैंक निफ्टी में उतार-चढ़ाव कब खत्म होगा? कब करें निवेश? | RVNL | Trading Tips
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ.#gujarat_geeta_news_
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ.#gujarat_geeta_news_
જમ્મુ તાવી હાપા ટ્રેન હડફેટે લખતરના યુવાનનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર...
#સુરત ખાતે અધિકારી રંગેહાથ ઝડપાયો/માપણી શીટ આપવાના અવેજ પેટે ૩૦.૦૦૦ રૂ/ની માંગણી લાંચ કરી હતી #acb
#સુરત ખાતે અધિકારી રંગેહાથ ઝડપાયો/માપણી શીટ આપવાના અવેજ પેટે ૩૦.૦૦૦ રૂ/ની માંગણી લાંચ કરી હતી #acb