વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंबेडकर छात्रावास में प्लास्टर बना छात्रों के लिए आफत।
नमाना कस्बे में स्थित अंबेडकर छात्रावास में प्लास्टर गिरना बना आफत, बरसात के दिनों में पूरी बरसात...
મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઇ તમામ કર્મીઓ તેમની સેવાઓમાં જોડાઈ જશે શિક્ષણ મંત્રી જીતુ વાઘની
મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઇ તમામ કર્મીઓ તેમની સેવાઓમાં જોડાઈ જશે શિક્ષણ મંત્રી જીતુ વાઘની
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ભગાભાઈ બારડ | Gujarat First
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ભગાભાઈ બારડ | Gujarat First
ઉત્તરાખંડમાં આ ગામના લોકો પોતાના ઘરોને મકાઇના ડોડાથી કેમ શણગારે છે?
દહેરાદૂનથી મસૂરી સુધી આવતા કેટલાક પ્રવાસીઓ આ ગામની કુતૂહલવશ અવશ્ય મુલાકાત લે છે. સેજી-ભટોલી...