વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિપક્ષના નેતા સુખરામ રાઠવા નો મોટો આરોપ ભાજપે મને 50 કરોડની કરી ઓફર.
હવે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ પોત પોતાનું લગાવી રહી...
Australia India relations : 'भारतीय जासूसों के निष्कासन' की रिपोर्टों पर क्या बोला ऑस्ट्रेलिया? BBC
Australia India relations : 'भारतीय जासूसों के निष्कासन' की रिपोर्टों पर क्या बोला ऑस्ट्रेलिया? BBC
ৰঙিয়াৰ ৩১ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ বালাগাৱত আল্ট্ৰা বাছ আৰু টেইলৰৰ মুখামুখি সংঘৰ্ষ
ৰঙিয়াৰ ৩১ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ বালাগাৱত আল্ট্ৰা বাছ আৰু টেইলৰৰ মুখামুখি সংঘৰ্ষ
मोरान के श्री राधाकृष्ण मिलन मंदिर में 5 सितंबर को बाबा रामदेवजी का दशमी महोत्सव का भव्य आयोजन
मोरान के श्री राधाकृष्ण मिलन मंदिर में 5 सितंबर को बाबा रामदेवजी का दशमी महोत्सव का भव्य आयोजन...
પોશીના તાલુકામાં ૪૬ આરોગ્ય કેમ્પ યોજી ૧૪૦૯ જેટલા નાગરીકોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ અપાયો
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં ૪૬ જેટલા કેમ્પ યોજી ૧૪૦૯ જેટલા નાગરીકોને...