વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত গণৰাজ্য দিৱসৰ প্ৰস্ততি সভা সম্পন্ন।
গোলাঘাটত গণৰাজ্য দিৱস উদ্যাপনৰ প্ৰস্তুতি সভা সম্পন্ন।গোলাঘাট জিলাৰ সদৰত সমাগত ৭৪ সংখ্যক...
असम के मुख्यमंत्री के निर्देश पर चराईदेव जिले में बाल विवाह करने वाले 40 व्यक्ति गिरफ्तार
असम के मुख्यमंत्री के निर्देश पर चराईदेव जिले में बाल विवाह करने वाले 40 व्यक्ति गिरफ्तार
গোৰেশ্বৰৰ ৰামগাওঁত অজগৰ সাপ উদ্ধাৰ
গোৰেশ্বৰৰ ৰামগাওঁত অজগৰ সাপ উদ্ধাৰ
भारतीय स्वातंत्र्य लढ्याला दिशा देणारे राष्ट्रपिता महात्मा गांधी|वर्धा|उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
भारतीय स्वातंत्र्य लढ्याला दिशा देणारे राष्ट्रपिता महात्मा गांधी|वर्धा|उपमुख्यमंत्री देवेंद्र फडणवीस