વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  NTPC Share News | क्या NTPC के शेयरों में अभी लगाएं पैसा? | HPCL Share | BPCL Share | CNBC Awaaz 
 
                      NTPC Share News | क्या NTPC के शेयरों में अभी लगाएं पैसा? | HPCL Share | BPCL Share | CNBC Awaaz
                  
   તળાજાની શેત્રુંજી નદીના કોઝવેમાં ડૂબી ગયેલા ખેડૂતનો મૃતદેહ મળ્યો 
 
                      તળાજાની શેત્રુંજી નદીના કોઝવેમાં ડૂબી ગયેલા ખેડૂતનો મૃતદેહ મળ્યો
                  
   भाजपा कार्यालयात शिक्षक मतदार नोंदणी संदर्भात बैठक संपन्न@india report 
 
                      भाजपा कार्यालयात शिक्षक मतदार नोंदणी संदर्भात बैठक संपन्न@india report
                  
   
  
  
  
   
   
  