વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रज्ञा ज्ञान मंदिर पिपरवाह मे बड़े ही धूमधाम से मनाया गया शिक्षक दिवस शिक्षको सहित बच्चे रहे मौजूद
प्रज्ञा ज्ञान मंदिर पिपरवाह मे बड़े ही धूमधाम से मनाया गया शिक्षक दिवस शिक्षको सहित बच्चे रहे मौजूद
તારાપુરના ભાજપના સંનિષ્ઠ કાર્યકર તરફથી શ્રી કમલમ્ આણંદને રૂ.૫૧,૦૦૦/-નો ચેક અર્પણ કર્યો
ભારતીય જનતા પક્ષના સંનિષ્ઠ કાર્યકર અને તારાપુર લાયન્સ કલબના મંત્રીશ્રી વિનોદભાઈ ભરવાડ તરફથી શ્રી...
પાંથાવાઙા અને કુચાવાઙા વચ્ચે બાઈક અને ટ્રેઈલર વચ્ચે ગંભીર અકસ્માત
https://youtu.be/r_zM7Kc7yOg
પાંથાવાઙા અને કુચાવાઙા વચ્ચે બાઈક અને ટ્રેઈલર વચ્ચે ગંભીર...
वॉट्सऐप बिजनेस यूजर्स को मिले AI फीचर्स, अब यहां भी मिलेगा मेटा वेरिफाइड बैज
पिछले महीने मेटा ने वॉट्सऐप इंस्टाग्राम और मैसेंजर के लिए चैटबॉट पावर्ड Llama-3 पेश किया था। मेटा...
આદિતપરા ગામે બાઈકે હડફેટે યુવાનનું મોતપોલીસ ફરિયાદ નોંધાઇ
આદિતપરા ગામે બાઈકે હડફેટે યુવાનનું મોતપોલીસ ફરિયાદ નોંધાઇ