વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पाकिस्तान के स्टार क्रिकेटर ने चयनकर्ताओं को खुलेआम दी धमकी, बोले- 'इस बार टीम से बाहर किया तो...'`
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। पाकिस्तान क्रिकेट ज्यादातर समय विवादों से...
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ
अंबड कृषी उत्पन्न बाजार समिती रणधुमाळी २०२३
अंबड कृषी उत्पन्न बाजार समिती रणधुमाळी २०२३
Weather Update: बारिश जारी... अगले 50 घंटे 'भारी', Uttar Pradesh, Madhya Pradesh, Bihar में Alert
Weather Update Heavy Rain Alert: पहाड़ से लेकर मैदान तक इन दिनों आसमान से बरसते आफत के बादलों ने...