વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana: टीडीपी के वोटबैंक पर सबकी नजर, चंद्रबाबू नायडू की प्रशंसा कर समर्थकों को लुभाने की कोशिश कर रहीं पार्टियां
हैदराबाद। तेलुगु देशम पार्टी ने तेलंगाना में आगामी विधानसभा चुनाव नहीं लड़ने का फैसला किया...
Breaking News : विवाद के बाद Market में गिरावट संभव | Money Control PRO | Israel Hamas War News
Breaking News : विवाद के बाद Market में गिरावट संभव | Money Control PRO | Israel Hamas War News
Homeless People in Europe : बेघर होते लोगों को क्यों नहीं मिल रहा घर - दुनिया जहान (BBC Hindi)
Homeless People in Europe : बेघर होते लोगों को क्यों नहीं मिल रहा घर - दुनिया जहान (BBC Hindi)
મહુવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન
મહુવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન
આજરોજ...