વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাম মন্দিৰ প্ৰাণ প্ৰতিষ্ঠাৰ দিনটোতে যোৰহাটৰ ঢেঁকৰগঢ়াত প্ৰাণ প্ৰতিষ্ঠা হ'ব মহা লিংগ
ৰাম মন্দিৰ প্ৰাণ প্ৰতিষ্ঠাৰ দিনটোতে যোৰহাটৰ ঢেঁকৰগঢ়াত প্ৰাণ প্ৰতিষ্ঠা হ'ব মহা লিংগ
टमाटर, प्याज के बाद अब दालें होंगी सस्ती, त्योहारी सीजन में महंगाई को काबू करने के लिए सरकार ने उठाया ये कदम
मंत्रालय ने बयान में कहा, स्टॉक सीमा में संशोधन और समय अवधि का विस्तार जमाखोरी को रोकने और बाजार...
कर्करोगासारख्या गंभीर आजाराला रोखण्यासाठी तंबाखू सेवन टाळावे : सीईओ कीर्तीकुमार पूजार
रत्नागिरी : तंबाखूजन्य पदार्थांच्या सेवनामुळे कर्करोगासारखे गंभीर आजार होतात. आपले आरोग्य उत्तम...
Himachal Political Crisis: हिमाचल में Sukvinder Singh Sukhu की गद्दी पर आज होगा बड़ा फैसला | Aaj Tak
Himachal Political Crisis: हिमाचल में Sukvinder Singh Sukhu की गद्दी पर आज होगा बड़ा फैसला | Aaj Tak
શિક્ષકોએ પ્રવૃત્તિપોથી આધારે પ્રવૃત્તિ શરૂ કરી
પ્રાથમિક શાળાઓમાં 5 થી 6 વર્ષની વયના બાળકો માટે શરૂ કરાયેલી બાલવાટિકામાં બાળકોને શાળા તત્પરતાથી...