વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ন-পুখুৰীত নিষিদ্ধ পলিথিন জব্দ তিনিচুকীয়া আৰক্ষীৰ, তদন্ত আৰম্ভ পৌৰসভাৰ
তিনিচুকীয়াত চলি আছে নিষিদ্ধ পলিথিনৰ ৰমৰমীয়া ব্যৱসায়। আজি ন-পুখুৰীৰ নিখিল আগৰৱালাৰ গোদামত দুখন...
टोंक में बेख़ौफ़ बजरी माफिया ने हेड कांस्टेबल की ली जान, ट्रैक्टर चालक ने मारी टक्कर
टोंक। शहर में मंगलवार शाम को गश्त के दौरान अवैध बजरी से भरे एक ट्रैक्टर को पुलिस ने रोकने की...
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષીને ખેત પેદાશની નુકશાનીનિવારવા લેવાના થતાાં પગલાાંઓ...
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં તા.૦૨.૦૩.૨૦૨૩ થી તા.૦૬.૦૩.૨૦૨૩ દરમ્યાન...