વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો
રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો...
અમરેલી ખાતે સાંસદ...
गायों की मौत से गुस्साए ग्रामीणों ने अमानगंज सिमरिया मुख्य सड़क मार्ग पर किया चक्का जाम प्रदर्शन जारी
पन्ना जिले के अमानगंज सिमरिया मुख्य सड़क मार्ग पर आज सुबह 4:00 बजे एक सड़क दुर्घटना सामने आई थी...
વેરાઈ માતાના 10 માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર...
વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે થયેલ એટ્રોસિટી ની ફરિયાદને લઈને આજે મામલતદાર ને આયોજનપત્ર આપ્યું
વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે થયેલ એટ્રોસિટી ની ફરિયાદને લઈને આજે મામલતદાર ને આયોજનપત્ર આપ્યું