વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी बोले- भाजपा की योजनाएं नौकरशाहों से और कांग्रेस की लोगों से निकलीं
वायनाड, केंद्र की भाजपा सरकार पर कटाक्ष करते हुए कांग्रेस नेता राहुल गांधी ने कहा कि यूपीए...
ગુજરાતમાં અમે જીતીશુ તો રાજસ્થાનનું હેલ્થ મોડલ લાગુ કરીશું !! કોંગી નેતા અશોક ગેહલોતની જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ જનતાને પ્રલોભન આપી રહી છે અને હાલમાં આમ...
મુલેર ગામ નજીક બે ટ્રકનો અકસ્માત સર્જાયો@Sandesh News
મુલેર ગામ નજીક બે ટ્રકનો અકસ્માત સર્જાયો@Sandesh News
নলবাৰী সমষ্টিৰ বিধায়ক তথা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ নৱনিৰ্মীত নলবাৰী মেডিকেল কলেজ পৰ্য্যবেক্ষন
বৃহস্পতিবাৰে সন্ধিয়া নলবাৰী সমষ্টিৰ বিধায়ক তথা অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাই...
কৰ্তব্যত গাফিলতীৰ অভিযোগত কাকতিবাৰীৰ অ চি নিলম্বিত
কৰ্তব্যত গাফিলতীৰ অভিযোগত কাকতিবাৰীৰ অ চি নিলম্বিত
চৰাইদেউ জিলাৰ কাকতিবাৰী আৰক্ষী থানাৰ...