વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  3 साल की मासूम बच्ची गिरी 300फिट बोरवेल में रेस्क्यू ऑपरेशन जा रही। 
 
                      मध्य प्रदेश के सीहोर जिले में खेलते समय तीन साल की मासूम के 300 फीट गहरे बोरवेल में गिरने का...
                  
   SBI ના એટીએમમાં છેડછાડ કરી પૈસા ઉપાડનાર બે ગઠિયાઓને ક્રાઇમબ્રાન્ચને ઝડપી પાડ્યા 
 
                      SBI ના એટીએમમાં છેડછાડ કરી પૈસા ઉપાડનાર બે ગઠિયાઓને ક્રાઇમબ્રાન્ચને ઝડપી પાડ્યા
                  
   Nuh Mewat News: नूंह में इंटरनेट बंद, कर्फ्यू लागू | R Bharat 
 
                      Nuh Mewat News: नूंह में इंटरनेट बंद, कर्फ्यू लागू | R Bharat
                  
   
  
  
  
   
  