આજરોજ ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઈગઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાહેબના અધ્યક્ષત સ્થાને સરકારશ્રી ની વિવિધ કલ્યાલકારી યોજના લાભાર્થી ની સેક્સશ સ્ટોરી ,લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યો. અને સ્વ.ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ની 99 જન્મ જયંતિ સુશાશન દિવસ ના રૂપ માં મનાવવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરાલ રામા ભાઈ;તાલુકા સંગઠન પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,વિધાનસભા વિસ્તારક વાઘેલા કુલદીપસિંહ,પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ પરમાર ,તાલુકા પંચાયત ના તમામ સદ tvસ્યશ્રી ઓ ,તાલુકા વિકાસ અધિકારી અને અંબાઈગઢા ગ્રામ પંચાયત બોડી અને ગ્રામ ના બહોળી સંખ્યા માં હાજર રહેલા ગ્રામ લોકો વિકસિત ભારત સંકલ્પ રથ ની ઉત્સાહ ભેર વધામણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
Adani Ports Share News: Stock में सबसे मजबूत Pull back, All Time High पर स्टॉक | News Today
Adani Ports Share News: Stock में सबसे मजबूत Pull back, All Time High पर स्टॉक | News Today
Adhir Ranjan Chaudhary किस बात पर Mamata Banerjee पर भड़के | LT Show
Adhir Ranjan Chaudhary किस बात पर Mamata Banerjee पर भड़के | LT Show
રાજકોટ:મોરબી ખાતે પૂલ તુટવાની દુર્ઘટના પગલે વિવિધ ટીમો રાજકોટ થી મોરબી મોકલવામાં આવી
રાજકોટ:મોરબી ખાતે પૂલ તુટવાની દુર્ઘટના પગલે વિવિધ ટીમો રાજકોટ થી મોરબી મોકલવામાં આવી રાજકોટ...
સમી : શંખેશ્વર ચોકડી પાસે બન્યો બનાવ | SatyaNirbhay News Channel
સમી : શંખેશ્વર ચોકડી પાસે બન્યો બનાવ | SatyaNirbhay News Channel