આજરોજ ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઈગઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાહેબના અધ્યક્ષત સ્થાને સરકારશ્રી ની વિવિધ કલ્યાલકારી યોજના લાભાર્થી ની સેક્સશ સ્ટોરી ,લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યો. અને સ્વ.ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ની 99 જન્મ જયંતિ સુશાશન દિવસ ના રૂપ માં મનાવવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરાલ રામા ભાઈ;તાલુકા સંગઠન પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,વિધાનસભા વિસ્તારક વાઘેલા કુલદીપસિંહ,પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ પરમાર ,તાલુકા પંચાયત ના તમામ સદ tvસ્યશ્રી ઓ ,તાલુકા વિકાસ અધિકારી અને અંબાઈગઢા ગ્રામ પંચાયત બોડી અને ગ્રામ ના બહોળી સંખ્યા માં હાજર રહેલા ગ્રામ લોકો વિકસિત ભારત સંકલ્પ રથ ની ઉત્સાહ ભેર વધામણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चंबल नदी के बढ़ते जलस्तर ने कई गांव को अपने आगोश में लिया
चंबल नदी के बढ़ते जलस्तर ने कई गांव को अपने आगोश में लिया
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૧ અને ૨૮ ઓગસ્ટના યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૧ અને ૨૮ ઓગસ્ટના યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
આદિપુરમાં સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો
આદિપુરમાં સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો
સ્ટર્લીંગ...
શહેરના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં મુલાકાતી ઓ સિંહ ના બચ્ચા ને નિહાળી શકશે.
શહેરના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં મુલાકાતી ઓ સિંહ ના બચ્ચા ને નિહાળી શકશે.
મે...
સમસ્ત ગોપાલક- ભરવાડ સમાજ દ્વારા આયોજિત થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ..
બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત...