શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા શાળાના ઈ. આચાર્ય એન પી પટેલે અને સ્વાધ્યાય પરિવાર ના મુકુંદભાઈ સોની અને માર્કંડભાઈ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગીતાજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મુકુંદભાઈ સોની એ ગીતા નુ મહત્વ સમજાવી ગીતાજી વિષે ખુબ સુંદર વકતવ્ય આપ્યુ અંતમા ગીતાજીના ૧૫ મા અધ્યાય નુ પઠન કરી વિદ્યાર્થિનીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડની કિંમતના હેરોઈન અને કોકેઈન સાથે મુસાફર ઝડપાયો
ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી આવતા એક...
Asom Yubo Olumpics
সদ্য সমাপ্ত অসম যুব অলিম্পিকত সফলতা আৰ্জন লক্ষীমপুৰ জিলাৰ নাওবৈচাৰ তিনি কাৰাটে খেলুৱৈৰ...জিলা...
লক্ষীমপুৰৰ লালুকত আটক দুই ড্ৰাগছ সৰবৰাহকাৰী
লক্ষীমপুৰ জিলাৰ লালুকত আটক দুই ড্ৰাগছ সৰবৰাহকাৰী..লালুক আৰক্ষী আৰু দলহাট আৰক্ষীয়ে গোপন...
Aaj Ka Rashifal 18 September 2023: आज हरतालिका तीज के दिन इन राशियों पर जमकर बरसेगी शिव-गौरी की कृपा, दांपत्य जीवन में नहीं रहेगी प्यार और धन की कमी
Aaj Ka Rashifal 18 September 2023: मशहूर ज्योतिषी आचार्य इंदु प्रकाश से जानिए राशि के अनुसार आपका...