દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरस्वती भुवन विद्यालय च्या वतीने वृक्षदिंडीचे आयोजन..
बिडकिन करांचे लक्ष वेधून घेणारी वृक्षदिंडी....
बिडकीन ( वार्ताहर) .. भारतीय स्वातंत्र्यास...
અખિલ ભારતીય ઓબીસી મહાસભા નુ અમરેલી જિલ્લા બંક્ષીપંચ અધિવેશન બેઠક સાવરકુંડલા ખાતે યોજાઈ
અખિલ ભારતીય ઓબીસી મહાસભા નુ અમરેલી જિલ્લા બક્ષીપંચ અધિવેશન સાવરકુંડલા મા યોજાયુ
અખિલ...
মৰাণৰ টেঙাদলঙত দুষ্কৃতিকাৰীয়ে নিশা ৰবি শস্য কাটি থৈ যোৱাক লৈ চাঞ্চল্য
মৰাণৰ টেঙাদলঙত দুষ্কৃতিকাৰীয়ে নিশা ৰবি শস্য কাটি থৈ যোৱাক লৈ চাঞ্চল্য
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી રથયાત્રાના તહેવાર નિમિત્તે સઘન પોલીસ પેટ્રોલિંગ યોજાયું:એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી રથયાત્રાના તહેવાર નિમિત્તે સઘન પોલીસ પેટ્રોલિંગ...
પાલનપુરમાં બાળકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોતને ભેટ્યો
પાલનપુરના ગોળાથી છનીયાણા રોડ ઉપર મંગળવારે પાંચ વર્ષના બાળકને અજાણ્યો વાાહન ચાલક ટક્કર મારી નાસી...