દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું આગમન 05-11-2022
PORBANDAR પોરબંદરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું આગમન 05-11-2022
બિપર વાવાઝોડાને લઇ રોડ રસ્તાઓ અને માર્ગ વચ્ચે ધરાશાઈ થયેલા વૃક્ષો અને વિજપોલો ને હટાવવા ની કામગીરી કરતા અંબાજી પોલીસ જવાનો, તેજ પવન અને ભારી વરસાદ મા પોલીસ જવાનોએ લોકો ને રાહત આપી
રોડ રસ્તાઓ અને માર્ગ વચ્ચે ધરાશાઈ થયેલા વૃક્ષો અને વિજપોલો ને હટાવવા ની કામગીરી કરતા અંબાજી પોલીસ...
Khed | विदारक! मरणानंतरही फरफट, रस्त्याअभावी तरुणाचा मृतदेह झोळीतून नेला, तब्बल दीड किलोमीटर पायपीट
Khed | विदारक! मरणानंतरही फरफट, रस्त्याअभावी तरुणाचा मृतदेह झोळीतून नेला, तब्बल दीड किलोमीटर पायपीट
ৰাণী এলিজাবেথ-২ ৰ দেহাৱসান
ব্ৰিটেইনৰ ৰাণী এলিজাবেথ-২ৰ দেহাৱসান ঘটিছে। বাকিংহাম পেলেচে এই কথা নিশ্চিত কৰিছে। বাকিংহাম পেলেচৰ...
મહીસાગર: જનમાષ્ટી દીન મલેકપુર હનુમાનજી મંદિર ભકતોનુ ઘોડાપુર
મહીસાગર: જનમાષ્ટી દીન મલેકપુર હનુમાનજી મંદિર ભકતોનુ ઘોડાપુર