દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉત્તર પ્રદેશના મંત્રીએ કૃષિમાં ડ્રોન ટેકનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો
ડ્રોનના ઉપયોગથી ખેતીની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે અને રાજ્ય સરકાર ખાતરના છંટકાવથી માંડીને...
जम्मू में आतंकियों की फायरिंग से 1 जवान शहीद:मिलिट्री स्टेशन पर छिपकर गोली चलाई
जम्मू-कश्मीर के सुंजवान मिलिट्री स्टेशन पर सोमवार सुबह आतंकियों ने सेना पर फायरिंग की है। इसमें...
પંચમહાલ પ્રભારી મંત્રી કુબેર ભાઇ ડિંડોરનાં અઘ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
*પંચમહાલ પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક...
નવનિર્મિત ચાર રસ્તા- ખામનાથ બ્રિજ રોડ પર કરાયું વૃક્ષારોપણ
નવનિર્મિત ચાર રસ્તા- ખામનાથ બ્રિજ રોડ પર કરાયું વૃક્ષારોપણ
તળાજાના વેળાવદર ગામે વર્ષોની પરંપરા મુજબ અનોખો કાર્યક્રમ યોજાયો જુઓ
તળાજાના વેળાવદર ગામે વર્ષોની પરંપરા મુજબ અનોખો કાર્યક્રમ યોજાયો જુઓ