દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऐन दिवाळीत बैल दगावल्याने शेतकऱ्यावर संकट
ऐन दिवाळीत बैल दगावल्याने शेतकऱ्यावर संकट
પેટલાદમાં ગેસની ઓફિસ બહાર લાઈન લાગી.
પેટલાદમાં ઈસરામાં રોડ ઉપર આવેલ ગેસની ઓફિસ બહાર e KYC ને લઈને આજે સવારથી જ ગ્રાહકોની લાઈન લાગી...
पिकअप की टक्कर से बाइक चालक की मौत
पांढुरना. जुनेवानी रोड पर भाकरे महाराज मंदिर के सामने गुरुवार 6:30 शाम को हुए सड़क हादसे...
કેશોદમાં જલારામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું | NEWS UPDATES GUJARATI
કેશોદમાં જલારામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું | NEWS UPDATES GUJARATI
લાખણી તાલુકાના કોટડા ગામે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું
લાખણી તાલુકાના કોટડા ગામે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું