દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15000 हजार रुपये में 50MP कैमरा और 6000 mAh बैटरी वाला 5G स्मार्टफोन, 256GB स्टोरेज भी इसमें
Moto G64 उन यूजर्स के लिए सही विकल्प हो सकता है जिन्हें नॉर्मल टास्क परफॉर्म करने के लिए एक...
બનાસકાંઠા માં ભાજપના દબદબા વચ્ચે અપક્ષ મેદાન માં..
બનાસકાંઠા માં ભાજપના દબદબા વચ્ચે અપક્ષ મેદાન માં..
સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું | SatyaNirbhay News Channel
સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું | SatyaNirbhay News Channel
વીંછીયાના અમરાપુર ગામે ચાર વર્ષના બાળકની હત્યા મામલે વિછીયા પોલીસે આરોપીની ધરપકડ કરી
વીંછીયાના અમરાપુર ગામે ચાર વર્ષના બાળકની હત્યા મામલે વિછીયા પોલીસે આરોપીની ધરપકડ કરી