દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બોડેલીમાં જનસભા 
 
                       ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના મહિના બાકી છે ત્યારે હવે પક્ષ કમર કસી રહ્યા છે અને જનતા...
                  
   Heeralal Samariya: हीरालाल सामरिया बने केंद्रीय सूचना आयोग के प्रमुख, राष्ट्रपति द्रौपदी मुर्मु ने पद की दिलाई शपथ 
 
                      नई दिल्ली। सूचना आयुक्त हीरालाल सामरिया को राष्ट्रपति द्रौपदी मुर्मू ने सोमवार को केंद्रीय...
                  
   Weather Update: UP में 7 दिनों तक झमाझम बारिश | आंधी-बारिश के साथ गिर सकती है बिजली | IMD 
 
                      मौसम विभाग ने मध्य और पूर्वी यूपी में अधिकतर जिलों में आंधी के साथ बिजली गिरने की चेतावनी जारी की...
                  
   APSC ৰ দ্বাদশ স্থানত উত্তীৰ্ণ দেৰগাঁৱৰ ভৱানীপুৰৰ প্ৰণামিকা কোঁৱৰ 
 
                      APSC ৰ দ্বাদশ স্থানত উত্তীৰ্ণ দেৰগাঁৱৰ ভৱানীপুৰৰ প্ৰণামিকা কোঁৱৰ। সমগ্ৰ দেৰগাওঁলৈ আজি গৌৰৱ কঢ়িয়াই...
                  
   
  
  
  
   
  