દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में राज्यपाल के घर पर पथराव:20 लोग घायल, सुरक्षाकर्मी जान बचाकर भागे
मणिपुर में राज्यपाल और DGP के इस्तीफे की मांग कर रहे स्टूडेंट्स का प्रदर्शन सोमवार को हिंसक हो...
শিৱসাগৰৰ মেটেকাত শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৰাসলীলা মহোৎসৱৰ নৃত্যাংশৰ শুভাৰম্ভণি
শিৱসাগৰঃ --শিৱসাগৰৰ মেটেকা মাজগাঁৱত দিখৌপৰীয়া কলা সংস্কৃতি বিকাশ কেন্দ্ৰৰ উদ্যোগত বৃহত্তৰ...
હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નાતિયા જલસો યોજાયો,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીની તાજપોષી કરાઈ.
હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નાતિયા જલસો યોજાયો,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીની તાજપોષી કરાઈ.
પાવીજેતપુર એસબીઆઇના બેન્ક મેનેજર દ્વારા બેંક તેમજ ખાતાધારકો સાથે વિશ્વાસઘાત કરી ૩૬,૮૮,૬૫૮/- ની કરાયેલી છેતરપિંડી
પાવીજેતપુર એસબીઆઇના ભૂત પૂર્વ બેન્ક મેનેજર દ્વારા જે તે સમય દરમિયાન બેન્ક તથા ખાતાધારકો સાથે...