દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Eknath Shinde जेजुरीत खंडेरायाचं दर्शन घेतलं-tv9
CM Eknath Shinde जेजुरीत खंडेरायाचं दर्शन घेतलं-tv9
DSP ડો.લીના પાટીલે જિલ્લામાં ૧૨૧ પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી.
DSP ડો.લીના પાટીલે જિલ્લામાં ૧૨૧ પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી.
ડીસા દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાલિકાના ચીફ ઓફિસર એક્શનમાં આવ્યા 481 વેપારીઓને ફટકારી નોટીસો
ડીસા દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાલિકાના ચીફ ઓફિસર એક્શનમાં આવ્યા 481 વેપારીઓને ફટકારી નોટીસો
ભાજપ ગુજરાતમાં પરફોર્મન્સના આધારે ચૂંટણી જીતશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | Zee News
ભાજપ ગુજરાતમાં પરફોર્મન્સના આધારે ચૂંટણી જીતશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | Zee News