દીવસે તંત્ર ની ધોસ વધતા રેતી માફીયાઓ રાત્રી ના અંધકાર મા સક્રિય બની રાત્રે રેતી ભરી એક ઠેકાણે સ્ટોક કરી સવારે હેરફેર કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.કાલોલ ની સ્મશાનભૂમિ પાસે ગેરકાયદેસર રીતે ખનન ને કારણે માફીયા ઓ ના પાપે જળના સ્તર તો જમીનમાં ઉતર્યા પરંતુ નદી કાંઠે આવેલા વૃક્ષો ને પણ જડમૂળ થી ઊખેડી પર્યાવરણ નો નાશ કરેલ છે અને મોટા મોટા ખાડા પાડી દીધા છે છેક સ્મશાન સુઘી આવી ગયેલ માફીયાઓ ને જો અટકાવવામાં નહિ આવે તો એક દીવસ સ્મશાન ની દીવાલ પડી જાય તેવી શક્યતા વધી ગઈ છે આ અંગે હિંદુ સંગઠનો અને સ્થાનીક આગેવાનો દ્વારાવારંવાર રજુઆત કરેલ છે અને તંત્ર દ્વારા દસેક દિવસ પહેલા એક ટ્રેક્ટર ઝડપી પાડેલ છે. શુક્રવાર ની મઘ્ય રાત્રી એ રાતે એક વાગ્યે કાલોલ ના મામલતદાર વાય જે પુવાર અને તેઓની સાથે ખાણ ખનીજ વિભાગ ના માઈનિંગ સુપરવાઈઝર પૃથ્વીરાજ ચૌહાણ ની ટીમ દ્વારા રાત્રીના સુમારે થતા બેફામ ખનન ને અટકાવવા સંયુકત ઓપરેશન માં કાલોલ સ્મશાન પાસે ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ એક ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રૂ ૫ લાખ નો મુદ્દામાલ કબજે કરી અને ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવેલ ટ્રેક્ટર ચાલક સંજય નાયક અને માલીક કાલોલ ના મહેશભાઈ મકવાણા નુ હોવાનુ જાણવા મળેલ છે.વહિવટી તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરતા રાત્રી ના અંધકાર મા ખનન કરતા માફીયાઓ મા ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এ জে ৱাই চি পিৰ সদস্যয় ঘেৰাও কৰিলে কাকতিবাৰী আৰক্ষী থানা
এ জে ৱাই চি পিৰ সদস্যয় ঘেৰাও কৰিলে কাকতিবাৰী আৰক্ষী থানা
ડીસામાં નકલી પોલીસની ઓળખ આપી ખંડણી ઉઘરાવતાં શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસામાં શુક્રવારે પોતાને એલ.સી.બી. પોલીસ કર્મી ગણાવી વાહન ચાલકો પાસેથી નાણાં પડાવતાં શખ્સને અસલી...
16GB रैम, 50MP कैमरा और 100W चार्जिंग वाली OPPO की इस प्रीमियम सीरीज में नहीं होगा ‘Pro’ मॉडल, यहां जानें डिटेल
OPPO जल्द ही अपने कस्टमर्स के लिए अपनी प्रीमियम सीारीज Oppo Find X7 को लाने की तैयारी में हैं। इस...
Lok Sabha Election 2024: UP में Congress ने खेला बड़ा दांव, Amethi से KL Sharme लड़ेंगे चुनाव
Lok Sabha Election 2024: UP में Congress ने खेला बड़ा दांव, Amethi से KL Sharme लड़ेंगे चुनाव
लोहा येथे जगद्गुरू श्री. स्वामी नरेंद्राचार्यजी महाराज यांचे १२ ऑक्टोंबर रोजी पादुका दर्शन सोहळा.
{सिद्ध पादुका दर्शन व प्रवचन सोहळ्यात हजारो च्या संख्येने उपस्थित रहा असे आव्हान - जिल्हा सेवा समिती नांदेड यांनी केले.}
अनंत श्री विभूषित जगद्गुरू रामानंदाचार्य श्री स्वामी नरेंद्राचार्यजी महाराज, दक्षिण पीठ नाणीजधाम...