મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા સરપંચના માર્ગદર્શન હેઠળ મચ્છરજન્ય રોગો અટકાવવા દવાનો છંટકાવ
મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા સરપંચના માર્ગદર્શન હેઠળ મચ્છરજન્ય રોગો અટકાવવા દવાનો છંટકાવ
આખોલ ચાર રસ્તા પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું
આખોલ ચાર રસ્તા પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું
મધ્યાન ભોજનના કર્મચારી સંઘે આવેદનપત્ર પાઠવ્યું
#buletinindia #gujarat #surat
મહુવા શહેરના ગાંધી હેલ્થ કલબ ખાતે હનુમંત હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
મહુવા શહેરના ગાંધી હેલ્થ કલબ ખાતે હનુમંત હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
ઝવેરીનગર પ્રાથમિક શાળામાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું....
ઝવેરીનગર પ્રાથમિક શાળામાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું....