મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂ.૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ.૪.૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૯ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં ઇડર ધારાસભ્યશ્રી...
টিংখাঙত আদৰ্শ অংগনৱাড়ী কেন্দ্ৰৰ শুভ উদ্বোধন কৰে মন্ত্ৰী বিমল বৰাই
ডিব্ৰুগড় জিলাৰ টিংখাং বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত ২ নং কেছেৰুগুৰি, টিংখাং চাহ বাগিচাকে ধৰি বিভিন্ন...
বীৰ ৰাঘৱ মৰাণ আদৰ্শ চৰকাৰী মহাবিদ্যালয়ত মহিলাৰ আত্মৰক্ষাৰ প্ৰশিক্ষণ প্ৰদান ।
বীৰ ৰাঘৱ মৰাণ আদৰ্শ চৰকাৰী মহাবিদ্যালয়ত মহিলাৰ আত্মৰক্ষাৰ প্ৰশিক্ষণ প্ৰদান ।