મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદ તેલના ડબ્બા આપવાનું કહી પૈસા પરત ના આપતા ફરિયાદ
પેટલાદ તેલના ડબ્બા આપવાનું કહી પૈસા પરત ના આપતા ફરિયાદ
ভিক্টৰ দাসক গ্ৰেপ্তাৰৰ বিৰোধিতাত ৰাইজৰ দলৰ সংবাদ মেল।
ভিক্টৰ দাসক গ্ৰেপ্তাৰৰ বিৰোধিতাত ৰাইজৰ দলৰ সংবাদ মেল।
ખવડ જેલા ભેગા..
દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓ જેલ હવાલે,, બે દિવસ ના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ માં રજૂ કરાયો હતો....
राहुल गांधी या फिर कोई और? लोकसभा में नेता प्रतिपक्ष पर जल्द होगा फैसला
18वीं लोकसभा के शुरुआती सत्र के दौरान नेता प्रतिपक्ष पर फैसला हो सकता है। चर्चा है कि राहुल गांधी...