મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંકરસિંહ વાઘેલાએ બનાવ્યો નવો પક્ષ, કહ્યું- ભાજપમાં શાસન નથી, માત્ર ભ્રષ્ટાચાર છે.
શંકરસિંહ વાઘેલાએ બનાવ્યો નવો પક્ષ, કહ્યું- ભાજપમાં શાસન નથી, માત્ર ભ્રષ્ટાચાર છે.
रावतभाटा एकलिंग पूरा पंचायत के विधालय मे लगाए 250 पौधे
रावतभाटा के एकलिंगपुरा पंचायत केमहात्मा गांधी राजकीय विद्यालय मे 250 पौधे लगाए गए...
নাজিৰাৰ খেলুৱা শিক্ষা খণ্ডৰ শৈক্ষিক গোটৰ সভা
শিৱসাগৰ খেলুৱা শিক্ষা খণ্ডৰ তথা বকতা সমল কেন্দ্ৰৰ অন্তৰ্গত বকতা...
કેશોદ : BKS દ્વારા નેશનલ હાઈવે પર કરાયો ચક્કાજામ
કેશોદ : BKS દ્વારા નેશનલ હાઈવે પર કરાયો ચક્કાજામ
सीएम के काफिले की 2-गाड़ियों की टैक्सी से भीषण टक्कर:रॉन्ग साइड से आई कार; 5 पुलिसकर्मी समेत 7 लोग घायल: भजनलाल खुद अस्पताल लेकर पहुंचे
जयपुर में सीएम भजनलाल शर्मा के काफिले में शामिल 2 गाड़ियों को रॉन्ग साइड से आई गाड़ी ने टक्कर मार...