સુરન્દ્રનગરના જોરાવરનગરને આર્ટસ કોલેજ તરફ જતા પુલ પર રેલિંગ ન હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો. આથી પાલિકા દ્વારા આ પુલ પર રેલિંગ નાંખવાના 9 લાખના કામને મંજૂરી અપાઇ હતી. આથી પુલની બન્ને સાઇડ રેલિંગ નાંખવાનું કામ હાથ ધરાશે.સુરેન્દ્રનગરના જોરાવરનગરથી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ આવવા માટે રિવરફ્રન્ટ પર આવેલો પુલ મહત્વનો છે. આ બેઠા પુલ પર બન્ને સાઇડ રેલિંગ ન હોવાથી પુલની બન્ને સાઇડ ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય રહે છે. જ્યારે ચોમાસા દરમિયાન પુર આવે તો કોઇ વ્યક્તિ પુલ પર ફસાય ત્યારે તેને બચવા માટે કોઇ સહારો મળે તેમ ન રહે તેવી સ્થિતી હતી. અહીંથી દરરોજ અનેક લોકો સુરેન્દ્રનગરથી જોરાવરનગર અવર જવર કરતા હોવથી કોઇ અકસ્માત સર્જાય પહેલા પુલ પર રેલિંગ નાંખવા લોકમાંગ હતી.ત્યારે પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સદસ્ય ઝંખનાબેન ચાંપાનેરી, ભાવેશભાઇ પ્રજાપતી સહિતના સભ્યો દ્વારા આ પુલ પર 9 લાખના ખર્ચે રેલિંગ નાંખવા મંજૂરી અપાઇ હતી. આથી બંન્ને તફર રેલિંગ નાંખવાનું કામ હાથ ધરાયુ છે. આ અંગે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યુ કે અંદાજીત એક માસમાં બંન્ને તરફ રેલિંગ નાંખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  KTM ने RC 200, 390 और Adventure 250, 390 को किया अपडेट; जानिए पहले से कितनी बदल गए ये मॉडल 
 
                      2024 KTM 250 एडवेंचर अब नई लूनर ग्रे कलर स्कीम में उपलब्ध है। नया मैट फिनिश शेड ट्रेडमार्क ऑरेंज...
                  
   Twin Sister Athletes: Asian Games में कमाल करने वाली जुड़वा बहनें विद्या और नित्या (BBC Hindi) 
 
                      Twin Sister Athletes: Asian Games में कमाल करने वाली जुड़वा बहनें विद्या और नित्या (BBC Hindi)
                  
   Breaking News: 'ED के चारों गवाहों का संबंध BJP से', SC में CM Kejriwal ने दाखिल किया जवाब 
 
                      Breaking News: 'ED के चारों गवाहों का संबंध BJP से', SC में CM Kejriwal ने दाखिल किया जवाब
                  
   અમરેલી શહેર મા બ્રહ્મ સમાજ દ્વારા સમુહ યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યુ 
 
                      અમરેલી શહેર મા બ્રહ્મ સમાજ દ્વારા સમુહ યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યુ
                  
   રાધનપુર ચીફ ઓફિસરને ACB માં પકડાવશે તેને 1 લાખનું ઇનામ આપશે | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર ચીફ ઓફિસરને ACB માં પકડાવશે તેને 1 લાખનું ઇનામ આપશે | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
   
   
   
  