સાયલા પોલીસ સર્કલ પાસે વાહન ચેકીંગ કરી હતી આ દરમીયાન યુટીલીટીમાં રહેલા ખાલી બેરલ તપાસ કરતા બાયોડીઝલ જેવું જ્વલનશિલ પ્રવાહીની વાસ આવતી હોય વાહન ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બેરલમાંનું બાયો ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાયલા-સુદામડા રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસની પાછળ ખાલી કરેલ હોવાનું જણાવ્યું હતુ યુટીલીટીના ચાલક અશ્વિનભાઈ ખોડાભાઈ મોઘરીયા અને ક્લિનરની સીટમાં બેઠેલા રમેશભાઈ અગેસાણીયા સાથે સાયલા પોલીસે સુદામડા રોડ પર આવેલ ઓફિસની પાછળ તપાસ કરતા કોઈ હાજર મળ્યું ન હતું.પરંતુ પોલીસે ઓફીસની પાછળના ભાગે એક બંધ રૂમમાં તપાસ કરતા અંડરગ્રાઉડ ટાંકામાં ચેક કરતા બાયો ડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી જોવામાં આવતા જ્વલનશિલ પદાર્થ હેરવી-ફેરવી શકાય તેમ ન હોય તેથી યુટીલીટીમાં રહેલ 200 લીટરની ક્ષમતાના ખાલી બેરલમાં ભરતા તમામ બાયોડીઝલ ભરી લેવામાં આવ્યું હતું. 200 લીટરની ક્ષમતાના કુલ 5 બેરલમાં કુલ 1000 લીટર કી.રૂ.70,000 સહિત કુલ રુ. 1,71,000ના મુદામાલ પોલીસે ઝડપી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aditya L1 Mission: पृथ्वी की कक्षा से बाहर निकला आदित्य एल1, अभी कितना सफर और करना है तय | ISRO
Aditya L1 Mission: पृथ्वी की कक्षा से बाहर निकला आदित्य एल1, अभी कितना सफर और करना है तय | ISRO
સુરતમાં ત્રણ મહિનાના બાળકને ત્યજી દંપતી ફરાર, ઘટના CCTVમાં કેદ | SatyaNirbhay News Channel
સુરતમાં ત્રણ મહિનાના બાળકને ત્યજી દંપતી ફરાર, ઘટના CCTVમાં કેદ | SatyaNirbhay News Channel
ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમે 200 થી વધુ સ્થળોએ સંયુક્ત તપાસ કરી : અખાદ્ય ચીજવસ્તુ વેચતાં વેપારીઓને દંડ ફટકાર્યો
બનાસકાંઠાના ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને...
FIRમાં અંકિતાની ઉંમર સુધારાઈ, સગીર હત્યામાં POCSO એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી; શાહરૂખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
ઝારખંડના દુમકામાં અંકિતાની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆર સુધારી લેવામાં આવી છે. આ FIR સુધાર્યા બાદ...
રાધનપુર વૃક્ષારોપણ વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર વૃક્ષારોપણ વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel