ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नियमितीकरण और संविलियन की मांग को लेकर सौंपा ज्ञापन
पांढुरना. बिजली विभाग में रोड रीड की हड्डी कहे जाने वाली जमीनी कर्मचारियों द्वारा अपनी दो...
તળાજા નજીક ગંભીર અકસ્માત સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કેટલા ઘાયલ?
તળાજા નજીક ગંભીર અકસ્માત સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કેટલા ઘાયલ?
જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા
એન.એ.ડાભી પો. સબ. ઇન્સ. લખતર પો. સ્ટે. પીસી મેરૂભાઇ કે ખટાણા તેમજ પીસી સરદારસિંહ પી. પરમાર તેમજ...
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો પરથી કુલ- ૧૦,૪૬૮ અને ખાનગી સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરાયા
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો...