સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી વઢવાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડ શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણમાં રહેતા અને શિક્ષક શાંતીભાઇ મનજીભાઇ બરોલીયા ફરજ પરથી વઢવાણ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન શિવ હોટલ પાસે ગલીમાંથી એક બાઇકના ચાલકે અચાનક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરવા જતાં શાંતિભાઇના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આથી શિક્ષક બાઇક પરથી નીચે પટકાતાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે શિક્ષકે બાઇકચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उपखण्ड अधिकारी ने किया नाहटा अस्पताल का औचक निरीक्षण
कही ये बात- मरीजों को चिकित्सालय में किसी प्रकार की दिक्कत न हो और यह सुनिश्चित किया जाए
...
जिल्ह्यातील ९ ग्रामविकास अधिकारी यांना विस्तार अधिकारी पदी पदोन्नती
सोलापूर - जिल्हा परिषदे मधील ग्रामविकास अधिकारी संवर्गातून ९ ग्रामविकास अधिकारी यांना...
ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું
ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું
રિપોર્ટર વસિમ મેમણ...
ગાંધીનગર: તિરંગા યાત્રામાં 15,000 થી વધુ નગરજનો જોડાયા
ગાંધીનગર: તિરંગા યાત્રામાં 15,000 થી વધુ નગરજનો જોડાયા