સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી વઢવાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડ શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણમાં રહેતા અને શિક્ષક શાંતીભાઇ મનજીભાઇ બરોલીયા ફરજ પરથી વઢવાણ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન શિવ હોટલ પાસે ગલીમાંથી એક બાઇકના ચાલકે અચાનક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરવા જતાં શાંતિભાઇના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આથી શિક્ષક બાઇક પરથી નીચે પટકાતાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે શિક્ષકે બાઇકચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুগডুগী স্বতাধিকাৰী লেখক উৎপল বনিয়ালৈ Best Entrepreneur of the year 2024বঁটা
সমগ্ৰ অসমৰ গন্যমান্য মহিলা সকলৰ উপস্থিত Arohan Excellence award অনুষ্ঠানত ১৫টাকৈ ৰাষ্ট্ৰীয়...
સોના-ચાંદીના દાગીના વેપારીઓને વિશ્વાસમાં લઈ રૂા.18.50 લાખના દાગીના સાથે રફુચક્કર થનારા પાંચ શખ્સો પૈકી પોલીસે ચારને ઝડપી લઈને તમામ મુદામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગરમાં ભાડાની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો શરૂ કરીને સ્થાનિક વેપારીઓને વિશ્વાસમાં...
જામનગરમાં રહેતા હજારો લોકોનું પુનઃ વર્સંન કરવા અંગે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરાઈ
જામનગરમાં રહેતા હજારો લોકોનું પુનઃ વર્સંન કરવા અંગે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરાઈ
মহানগৰীৰ পানীখাইটিস্থিত অসম ডাউন টাউন বিশ্ববিদ্যালয়ত নৱম সমাবর্তন অনুষ্ঠান..
মহানগৰীৰ পানীখাইটিস্থিত অসম ডাউন টাউন বিশ্ববিদ্যালয়ত নৱম সমাবর্তন অনুষ্ঠান..