સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી વઢવાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડ શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણમાં રહેતા અને શિક્ષક શાંતીભાઇ મનજીભાઇ બરોલીયા ફરજ પરથી વઢવાણ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન શિવ હોટલ પાસે ગલીમાંથી એક બાઇકના ચાલકે અચાનક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરવા જતાં શાંતિભાઇના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આથી શિક્ષક બાઇક પરથી નીચે પટકાતાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે શિક્ષકે બાઇકચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Punjab’s Fiscal Collapse Exposes Bhagwant Mann and Arvind Kejriwal’s Economic Mismanagement: Tarun Chugh
Senior BJP leader and National General Secretary Tarun Chugh has slammed the AAP government in...
Triumph Scrambler 400X Review: क्या ये हिमालयन और BMW G310GS को टक्कर दे पाएगी? | Awaaz Overdrive
Triumph Scrambler 400X Review: क्या ये हिमालयन और BMW G310GS को टक्कर दे पाएगी? | Awaaz Overdrive
हरियाणा में भाजपा सरकार बनने पर बूंदी में भाजपा ने मनाया जश्न #bjp
हरियाणा में भाजपा सरकार बनने पर बूंदी में भाजपा ने मनाया जश्न #bjp
Ayodhya Ram Mandir के लिए विदेशी चंदा लेने की अनुमति मिली, केंद्र ने FCRA रजिस्ट्रेशन को मंजूरी दी
Ayodhya Ram Mandir के लिए विदेशी चंदा लेने की अनुमति मिली, केंद्र ने FCRA रजिस्ट्रेशन को मंजूरी दी
চিমলাত ভূমিস্খলনৰ ফলত মন্দিৰ ভাঙি পৰাৰ পিছত মৃত্যুৰ আশংকা, কেইবাজনো আবদ্ধ
সোমবাৰে পুৱা সংঘটিত হোৱা এক মৰ্মান্তিক ঘটনাত শিমলাত মন্দিৰ ভাঙি ৯ জন লোকৰ মৃত্যু হোৱা বুলি জানিব...