ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Job Alert: 48,000 पदों पर निकली सरकारी भर्तियां, जानिए आवेदन की आखिरी तारीख
Job Alert: युवाओं के लिए एक अच्छी खबर हैं, राजस्थान में 48000 शिक्षकों के पदों पर भर्ती निकली है,...
মৰাণহাট সেউজপুৰ নিবাসী বিজয়লক্ষ্মী গগৈৰ ডক্টৰেট ডিগ্ৰী লাভ
মৰাণহাট সেউজপুৰ নিবাসী বিজয়লক্ষ্মী গগৈ ডক্টৰেট ডিগ্ৰী লাভ
দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবর্ষ সমৰণী অনুষ্ঠানৰ প্ৰস্তুতি তুংগত
দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবর্ষ সমৰণী অনুষ্ঠানৰ প্ৰস্তুতি তুংগত
ঐতিহাসিক দ'ল বাগান...
Israel Hamas War : Gaza की सीमा पर दिखे इसराइली टैंक, नेतन्याहू क्या बोले (BBC Hindi)
Israel Hamas War : Gaza की सीमा पर दिखे इसराइली टैंक, नेतन्याहू क्या बोले (BBC Hindi)
રાધનપુરના સિનાડ ગામમાં દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી રાધનપુર પોલીસ
રાધનપુરના સિનાડ ગામમાં દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી રાધનપુર પોલીસ