ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধাবাৰ মালিকৰ প্ৰহাৰত মৃত্যু ধাবাৰ প্ৰধান কাৰিকৰ প্ৰবিত্র তামূলীৰ
পশ্চিম যোৰহাটৰ টিলিকীআমত অৱস্থিত ৰাষ্ট্ৰীয় ঘাই পথৰ কাষত অৱস্থিত সৌভাগ্য ধাবাত যোৱা 22 জুলাই...
Loose Motion को रोकने में बेहद असरदार हैं ये घरेलू नुस्खे, पेट की जलन भी करते हैं शांत
खानपान में थोड़ी भी लापरवाही पाचन तंत्र से जुड़ी समस्याओं की वजह बन जाती है। अगर आप भी दस्त...