ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मध्यप्रदेश में आज से शुरू होगा तेज बारिश का दौर, शाम से मौसम में होगा अचानक बदलाव
MP Whether Forecast:- आज से शुरू हो सकता है मध्यप्रदेश में नया बारिश का दौर, पूर्वी से पश्चिमी...
Rahul Gandhi Flying Kiss: राहुल पर 'फ्लाइंग किस' का आरोप, क्या एक्शन होगा? | No Confidence Motion
Rahul Gandhi Flying Kiss: राहुल पर 'फ्लाइंग किस' का आरोप, क्या एक्शन होगा? | No Confidence Motion
सेलू शहरात ६२ हजाराचा गुटखा जप्त
सेलू शहरातील अरब गल्ली परिसरातील पाण्याच्या टाकीजवळ प्रतिबंधित असलेल्या गोवा गुटखा घेऊन जात...
ઠાસરા બાંધરપુરા કેનાલમાં ખાબકેલી કાર સાથે બંને વ્યક્તિઓના મૃતદેહ 8 મીટરની દુરીથી ત્રણ દિવસે મળ્યા
ઠાસરા તાલુકાના બાધરપુર ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં ગત બુધવારની રાત્રે એક કાર ખાબકી...
यज्ञ विशाल भंडारे में शामिल हुए पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ
गुनौर विधानसभा अंतर्गत ग्राम महेवा में यज्ञ का आयोजन किया गया जिसमें आज दिनांक यज्ञ का समापन...