ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Burn Belly Fat & Lose Weight Fast | पहले दिन से ही मोटापा घटना शुरू (No Dieting)
Burn Belly Fat & Lose Weight Fast | पहले दिन से ही मोटापा घटना शुरू (No Dieting)
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023
नीट परीक्षा को लेकर कांग्रेस ने जयपुर में किया प्रदर्शन,डोटासरा ने बोला बड़ा हमला
नीट परीक्षा को लेकर पूरे देश में छात्रों का आक्रोश देखने को मिल रहा है. राजस्थान में इसी बीच...
જામનગરનાં ફલ્લા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
જામનગરનાં ફલ્લા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
रेलवे ट्रैक के किनारे मिला अज्ञात का शव
पांढुरना. पारडी रोड के समित रेलवे ट्रैक के किनारे झाड़ियों में करीब 45 साल के अज्ञात...