ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াত যুৱ ছাত্ৰ পৰিষদৰ অৱস্থান ধৰ্মঘট
সংশোধিত শিক্ষা নীতিৰ বিৰোধিতা কৰি অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ সৰৱ হৈ পৰিছে। অসম জাতীয়তাবাদী...
हनुमान बेनीवाल की नाराजगी पर सचिन पायलट का पहला बयान, बोले- 'आने वाले समय में कई दल
लोकसभा चुनाव का रिजल्ट जारी होने के बाद से ही राजस्थान का सियासी पारा हाई है. एक तरह कांग्रेस 10...
विपक्ष के आरोपों पर SEBI की क्लीन चिट कहा- ‘Exit Polls के दिन शेयर बाजार में नहीं हुआ कोई हेरफेर
भारतीय प्रतिभूति और विनिमय बोर्ड (SEBI) ने कहा है कि लोकसभा चुनाव के नतीजों से पहले एग्जिट पोल के...
पुष्पा 2 में शेखावत का नेगेटिव किरदार से नाराज समाज:महाराव शेखा जनकल्याण फाउंडेशन के संयोजक ने दी फिल्म निर्माता की ठुकाई की धमकी
साउथ मूवी पुष्पा 2 में शेखावत का नेगेटिव किरदार दिखाने पर महाराव शेखा जनकल्याण फाउंडेशन के संजोयक...
આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું આપના ઉમેદવારે પ્રતિક્રિયા આપી....
આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું આપના ઉમેદવારે પ્રતિક્રિયા આપી....