ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গড়মূৰ সদৰ অংগনাবাদী কেন্দ্ৰ পৰিদৰ্শন কৰে শিক্ষা মন্ত্ৰী ৰানোজ পেগুৰ।
গড়মূৰ সদৰ অংগনাবাদী কেন্দ্ৰ পৰিদৰ্শন কৰে শিক্ষা মন্ত্ৰী ৰানোজ পেগুৰ।
Breaking News: 2024 के नतीजों पर Mamata Banerjee का बड़ा दावा, 195-200 सीटों पर सिमट जाएगी BJP
Breaking News: 2024 के नतीजों पर Mamata Banerjee का बड़ा दावा, 195-200 सीटों पर सिमट जाएगी BJP
एक साथ जलीं चार मासूमों की चिताए सिसकियों से हुई सुबह।
जनपद आजमगढ़ के थाना मार्टिनगंज में,एक साथ जलीं चार मासूमों की चिताए सिसकियों से हुई सुबह।मालूम...
LCB ટીમે મૂળીથી ચોરીની રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા...