ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: 10 टीम एक लक्ष्य, New Zealand और England के मैच से होगी शुरुआत | Sports News
World Cup 2023: 10 टीम एक लक्ष्य, New Zealand और England के मैच से होगी शुरुआत | Sports News
हिस्ट्रीशीटर ने घर में घुसकर विवाहिता को गोली मारी, मौत:पैरोल पर बाहर आया था
पैरोल पर बाहर आए हिस्ट्रीशीटर ने पिता की हत्या के आरोपी की पत्नी का गोली मारकर मर्डर कर दिया।...
মৰাণৰ খোৱাঙত পথাৰে পথাৰে আফ্ৰিকাৰ এজন যুৱক । নৱ প্ৰজন্মক খেতিত মনোনিৱেশ কৰিবলৈ আহ্বান জনালে যুৱকজনে
যিটো সময়ত অসমৰ কৃষকৰ মাজত খেতিৰ প্ৰতি আগ্ৰহ নোহোৱা হৈছে, শ শ বিঘা মাটি চন পৰি ৰৈছে , সেই সময়তে...
જુનાડીસા વીડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરાઈ*
રિપોર્ટ. લતીફ સુમરા
આજ રોજ વીડી પ્રાથમિક શાળા ની અંદર ર્ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણના જન્મ દિવસ...