ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ
शिरूर तालुक्यात ऐकाने विकली बनावट ओळख पत्राने जमीन
शिरुर तालुक्यात बनावट व्यक्तीने विकली चक्क जमीन
शिक्रापूर पोलीस स्टेशनमध्ये अज्ञात व्यक्तीवर...
AAP got National Party Status: Arvind Kejriwal को मिली बड़ी कामयाबी,2024 में PM Modi को देंगे टक्कर?
AAP got National Party Status: Arvind Kejriwal को मिली बड़ी कामयाबी,2024 में PM Modi को देंगे टक्कर?
राज्य बीमा एवं प्रावधायी निधि विभाग अन्तर्गत शिकायतों व परिवेदनाओं के निस्तारण के लिए जनसुनवाई
राज्य बीमा एवं प्रावधायी निधि विभाग राजस्थान जयपुर के निदेशक डाॅ. महेन्द्र खड़गावत की अध्यक्षता...
सावरकर मुद्दे पर कांग्रेस के 'संकटमोचक' बने शरद पवार, महाराष्ट्र में विपक्षी फूट पड़ने से बचाया
नई दिल्ली, वी डी सावरकर पर राहुल गांधी के दिए बयान से राजनीतिक गलियारों में हलचल मची हुई है।...