ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা জিলা কৰ্মচাৰী পৰিষদৰ ২৯ সংখ্যক বাৰ্ষিক অধিৱেশন সম্পন্ন
ঢকুৱাখনা জিলা কৰ্মচাৰী পৰিষদৰ ২৯ সংখ্যক বাৰ্ষিক অধিৱেশন সম্পন্ন
ঢকুৱাখনা জিলা কৰ্মচাৰী...
Breaking News: मालीवाल मामले में Kejriwal के घर जाएगी पुलिस, केजरीवाल के माता-पिता से होगी पूछताछ
Breaking News: मालीवाल मामले में Kejriwal के घर जाएगी पुलिस, केजरीवाल के माता-पिता से होगी पूछताछ
How to Maintain Oral Hygiene? | Oral Health Tips | Doc Talk | Fit Tak
How to Maintain Oral Hygiene? | Oral Health Tips | Doc Talk | Fit Tak