સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પીજીવીસીએલ ટીમ દ્વારા ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચેકિંગ હાથ ધરી કુલ રૂા.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડી હતી.ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર તેમજ અલગ-અલગ વિસ્તારો અને દસાડા તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ તેમજ વીજીલન્સ ટીમ દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૩૯ વિજીલન્સ ટીમો દ્વારા વીજચેકિંગ દરમિયાન કુલ ૪૫૦ વીજ કનેકશન ચેક કરતાં તે પૈકી ૮૪ વીજકનેકશનોમાં ગેરકાયદેસર રીતે વીજજોડાણ કરી વીજચોરી થતી હોવાનું રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું હતું અને કુલ રૂા.૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે ધ્રાંગધ્રા પીજીવીસીએલના વિભાગીય કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વીજચોરોને ઝડપી પાડવા આગામી દિવસોમાં પણ વીજીલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વીજચોરોને દંડ ફટકારવમાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा शहर के महावीर नगर इलाके में RAS की तैयारी के रहे एक युवक की संदिग्ध हालात में बाथरूम में मौत
कोटा शहर के महावीर नगर इलाके में RAS की तैयारी के रहे एक युवक की संदिग्ध हालात में बाथरूम में मौत...
30 सप्टेंबर पर्यंत मागण्या पूर्ण झाल्यास १ ऑक्टोबरला रास्ता रोको :-शिवसेना जिल्हाप्रमुख विनायक भिसे
हिंगोली/गोपाल सातपुते
26/09/2022 रोजी हिंगोली जिल्ह्यातील मौजे. खुडज पाटी येथे...
આઝાદીકા અમૃતમહોત્સ અંતર્ગત ખડસલી ગામે રેલી યોજી ઘરે ઘરે જઈ તિરંગા વિતરણ કરવામાં આવ્યું.
હર ઘર તિરંગા યાત્રા ખડસલી જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ગ્રામ પંચાયત સરપંચ શ્રી શિલ્પાબેન...
Saleng Sangma calls for cash free elections
NCP MLA and senior leader from Garo Hills, Saleng Sangma has stressed on the need to make the...
વિરપુર ની લિંબચ સોસાયટી મા લગ્નપ્રસંગ ના માહોલ નો લાભ લઇ ગઠિયો ત્રણ મકાન મા અંદાજિત બે લાખ જેટલી મતા ની હાથ સફાઈ કરી ફરાર થઈ ગયા ની ઘટના બનવા પામી છે...
વિરપુર ગામ ની લીંબચ સોસાયટી મા લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ કન્યાની વિદાયમાં પરિવાર અને સગા સંબંધી...