સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પીજીવીસીએલ ટીમ દ્વારા ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચેકિંગ હાથ ધરી કુલ રૂા.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડી હતી.ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર તેમજ અલગ-અલગ વિસ્તારો અને દસાડા તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ તેમજ વીજીલન્સ ટીમ દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૩૯ વિજીલન્સ ટીમો દ્વારા વીજચેકિંગ દરમિયાન કુલ ૪૫૦ વીજ કનેકશન ચેક કરતાં તે પૈકી ૮૪ વીજકનેકશનોમાં ગેરકાયદેસર રીતે વીજજોડાણ કરી વીજચોરી થતી હોવાનું રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું હતું અને કુલ રૂા.૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે ધ્રાંગધ્રા પીજીવીસીએલના વિભાગીય કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વીજચોરોને ઝડપી પાડવા આગામી દિવસોમાં પણ વીજીલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વીજચોરોને દંડ ફટકારવમાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રીના કાફલાને અકસ્માત નડ્યો....
મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રીના કાફલાને અકસ્માત નડ્યો....
বিশ্বকৰ্মা পূজাৰ দিনাই ডিব্ৰুগড়ত ব্ৰহ্মাস্ত্ৰ চিনেমা চাই থকাৰ অৱস্থাত মৃত্যু এগৰাকী মহিলাৰ।
বিশ্বকৰ্মা পূজাৰ দিনাই ডিব্ৰুগড়ত অঘটন।
ব্ৰহ্মাস্ত্ৰ চিনেমা চাই থকাৰ অৱস্থাত মৃত্যু এগৰাকী...
मैंने पहले ही कहा था कि दोषसिद्धि पूरी तरह से गलत थी- Kapil Sibal On Rahul Gandhi Defamation Case
मैंने पहले ही कहा था कि दोषसिद्धि पूरी तरह से गलत थी- Kapil Sibal On Rahul Gandhi Defamation Case