વઢવાણ વસ્તડી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી. સુરેન્દ્રનગર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે આવોજ વધુ એક બનાવ શુક્રવારે બન્યો હતો.જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પમ્પીંગ સ્ટેશને એક પુરૂષની લાશ હોવાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મૃતકે કાળારંગનો શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેરેલુ જણાયુ હતુ આથી લાશ પીએમ અર્થે ગાંધી હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મલ્ટીટેડ સોફટટેક પ્રા.લી. કંપનીના સોફ્ટવેરના સોર્સ કોડની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરતી સાઇબર ક્રાઇમ
મલ્ટીટેડ સોફટટેક પ્રા.લી. કંપનીના સોફ્ટવેરના સોર્સ કોડની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરતી સાઇબર ક્રાઇમ
सफाई कामगांरांचे प्रलंबित प्रश्न निकाली काढा : अखिल भारतीय सफाई मजदूर काँग्रेसचे जिल्हाधिकार्यांना निवेदन
यवतमाळ : यवतमाळ येथील नगर पालिकेत कार्यरत सफाई कामगारांचे अनेक प्रश्न शासन दरबारी प्रलंबित...
દ્વારકા તાલુકામાં નસો કરેલા ત્રણ ઈસ્મો ઝડપાયા
દ્વારકા તાલુકામાં નસો કરેલા ત્રણ ઈસ્મો ઝડપાયા
खंदारी पर सोल के गोदाम में लगी आग, लाखों का नुकसान
आगरा: खंदारी पर एक सोल के गोदाम में आग लग गई। फैक्ट्री मालिक के अनुसार आग लगने से उनका लाखों रुपए...