વઢવાણ વસ્તડી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી. સુરેન્દ્રનગર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે આવોજ વધુ એક બનાવ શુક્રવારે બન્યો હતો.જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પમ્પીંગ સ્ટેશને એક પુરૂષની લાશ હોવાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મૃતકે કાળારંગનો શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેરેલુ જણાયુ હતુ આથી લાશ પીએમ અર્થે ગાંધી હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરંભડા ગામે. જુગાર. રમી. રહેલા. પાચ શખ્સો. ઝડપાયા
આરંભડા ગામે. જુગાર. રમી. રહેલા. પાચ શખ્સો. ઝડપાયા
દેડીયાપાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવારનું ફોર્મ ભરવા ચૈતર વસાવા ના સમર્થનમાં હજારોની ભીડ
દેડીયાપાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવારનું ફોર્મ ભરવા ચૈતર વસાવા ના સમર્થનમાં હજારોની ભીડ
टेररिज्म तोड़ता है, टूरिज्म जोड़ता है...पर्यटन क्षेत्र को लेकर PM मोदी ने दुनिया को दिया संदेश
प्रधानमंत्री नरेंद्र मोदी ने बुधवार (21 जून) को जी-20 पर्यटन मंत्रियों के शिखर सम्मेलन...
तलाठ्याला लाच घेताना रंगेहाथ पकडले, त्या अधिकाऱ्यावर कारवाई होणार का?
सातारा: माण तालुक्यातील कुळकजाई सजातील तलाठ्याला ४ हजाराची लाच घेताना लाचलुचपत प्रतिबंधक विभागाने...
मंगलवार रात रामदेवरा जा रहे पैदल यात्री दुर्घटना मे घायल, जिला अस्पताल मे उपचार जारी
बून्दी। जिले के विभिन्न क्षेत्रों से रामदेवरा जा रहे यात्री मंगलवार रात रेलवे स्टेशन के पास वाहन...