વઢવાણ વસ્તડી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી. સુરેન્દ્રનગર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે આવોજ વધુ એક બનાવ શુક્રવારે બન્યો હતો.જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પમ્પીંગ સ્ટેશને એક પુરૂષની લાશ હોવાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મૃતકે કાળારંગનો શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેરેલુ જણાયુ હતુ આથી લાશ પીએમ અર્થે ગાંધી હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન...
ધાનેરા પોલીસ સ્ટેશન ની હદ માંથી પોષ ડોડા નો મોટો જથ્થો
ઝડપાયો
ધાનેરા પોલીસ સ્ટેશન ની હદ માંથી પોષ ડોડા નો મોટો જથ્થો ઝડપાયો
રાજસ્થાન તરફ જતી ટ્રક...
ધાનેરામાં બે સ્થળો પરથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા
ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બગસરા ખાતે વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બગસરામાં વિવિધ પ્રકારના (એનસીવીટી) વ્યવસાયોમાં ઓગસ્ટ-૨૦૨૨થી ભરવાપાત્ર ખાલી...
Breaking News: CM Kejriwal के घर जाकर परिवार वालों से मिल सकते हैं Rahul Gandhi | Aaj Tak
Breaking News: CM Kejriwal के घर जाकर परिवार वालों से मिल सकते हैं Rahul Gandhi | Aaj Tak