વઢવાણ વસ્તડી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી. સુરેન્દ્રનગર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે આવોજ વધુ એક બનાવ શુક્રવારે બન્યો હતો.જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પમ્પીંગ સ્ટેશને એક પુરૂષની લાશ હોવાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મૃતકે કાળારંગનો શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેરેલુ જણાયુ હતુ આથી લાશ પીએમ અર્થે ગાંધી હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર
ઉના કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર
WTC final 2023: ICC ने क्रिकेट की दुनिया से इस नियम को कहा बाय-बाय, 5 अक्टूबर से हो सकता है लागू
सॉफ्ट सिग्नल को आखिरकार खत्म किया जाएगा। अंतर्राष्ट्रीय क्रिकेट परिषद (आईसीसी) ने अंतरराष्ट्रीय...
झाडांच्या संगोपनाचा निसर्ग मित्रांने घेतला ध्यास व पुढाकार
झाडांच्या संगोपनाचा निसर्ग मित्रांने घेतला ध्यास व पुढाकारकन्नड तालुक्यातील नाचनवेल येथील निसर्ग...
सेवा पखवाड़े के तहत मनाई पंडित दीनदयाल जयंती
सेवा पखवाड़ा के तहत मनाई पं. दीनदयाल जयंती मनाई
आबूरोड (सिरोही)। यशस्वी...