તારીખ-15/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપી આ બેઠકમાં બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારને લગતા પ્રશ્નો જે તે અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા, જેમાં બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ બોટાદ શહેરમાં વસતા અતિ ગરીબ પરિવારોને આવાસ માટે જગ્યા ફાળવવા તેમજ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ રિકાર્પેટ કરવા માટે સૂચનો કર્યા તથા બોટાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અટકાવી દુકાનોમાં ચેકીંગ કરી ભેળસેળ વાળા ખાદ્યપદાર્થોને નાશ કરવા સૂચનો આપ્યા અને બોટાદમાં રેતી તેમેજ બ્લેકટ્રેપની લીજોનું મેપિંગ કરાવી રોયલ્ટી ચોરી અટકાવવા ખાણ ખનીજ અધિકારીશ્રી ને સૂચનો કર્યા સાથો સાથ બોટાદ શહેર ખાતે અર્બન 1,2,3 ને બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું, આમ બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય ને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો જે તે અધિકારીશ્રીને કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जितेंद्र आव्हाड यांनी केली तीव्र नाराजी व्यक्त; नाराज होऊन सभागृहातून बाहेर पडले@india report
जितेंद्र आव्हाड यांनी केली तीव्र नाराजी व्यक्त; नाराज होऊन सभागृहातून बाहेर पडले@india report
Operation Tanker Mafia: आजतक के स्टिंग ऑपरेशन के बाद टैंकर माफिया पर शुरू हुआ एक्शन | Water Crisis
Operation Tanker Mafia: आजतक के स्टिंग ऑपरेशन के बाद टैंकर माफिया पर शुरू हुआ एक्शन | Water Crisis
મંત્રી પ્રદિપસિંહ પરમારે દિવ્યાંગ બાળકોની મુલાકાત કરી
જૂનાગઢના વિજાપુર ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોના...
दोनों समुदाय के त्योहारों को मिल जुलकर मनाए, सीएलजी सदस्यों की बैठक आयोजित
कोटा. कनवास कस्बे में थाना परिसर पर उपखंड अधिकारी अंजना शेरावत की अध्यक्षता में आगामी त्यौहार को...
75 માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે મુરલીધર હાઇસ્કુલ દ્રારા તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ
75 માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે મુરલીધર હાઇસ્કુલ દ્રારા તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ