સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women’s Asian Champions Trophy : महिला एशियाई चैंपियंस ट्रॉफी का आगाज आज से | Ranchi News
Women’s Asian Champions Trophy : महिला एशियाई चैंपियंस ट्रॉफी का आगाज आज से | Ranchi News
পলাশবাৰীত বিজেপিৰ সভাত সৰ্বানন্দ সোণোৱালৰ মন্তব্য
'লোকসভাত অসমৰ ১৪খন আসনেই জিকিব লাগিব৷ মোদীক তৃতীয়বাৰৰ বাবে প্ৰধানমন্ত্ৰী হিচাপে নিৰ্বাচিত কৰিব...
अटरू:विधायक राधेश्याम बैरवा पहुँचे एक दिवसीय दौरे पर
अटरू मुख्यालय पर अपने एक दिवसीय दौरे पर पहुंचे विधायक राधेश्याम बेरवा कार्यकर्ताओं से रूबरू हुए...
नागालैण्ड के मोन जिले में सोनारी का मालवाही डम्पर दुर्घटनाग्रस्त एक की मौत
*नागालैण्ड के मोन जिले में सोनारी का मालवाही डम्पर दुर्घटनाग्रस्त एक की मौत* सोनारी03...