સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ફટકો, આઝાદના સમર્થનમાં 64 નેતાઓના રાજીનામા
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત રાજ્યના લગભગ...
शिरुर मतदार संघात २०२४ मध्ये भाजपाचा विजय निश्चित - माधुरी मिसाळ यांचा विश्वास
भारतीय जनता पार्टी लोकसभा प्रवास योजनेंतर्गत केंद्रीय मंत्री रेणुका सिंग शिरुर लोकसभा मतदार संघात...
બોટાદ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ ..બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે
બોટાદ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ ..બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે
જસદણ મોટા દડવા ગામે વાડીમાંથી કેબલ વાયર તસ્કરો ઉઠાવી ગયા
જસદણ મોટા દડવા ગામે વાડીમાંથી કેબલ વાયર તસ્કરો ઉઠાવી ગયા
નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ
નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ