સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मजदूरों ने की पन्ना कलेक्टर से लिखित शिकायत की वनरक्षक द्वारा नहीं दिए जा रहे हैं मजदूरी के पैसे
पन्ना।
मजदूरों ने की पन्ना कलेक्टर से लिखित शिकायत की वनरक्षक द्वारा नहीं दिए जा रहे हैं मजदूरी...
વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપ જી નું સ્વાગત
વાવ વિધાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી નું દરેક ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ભાજપના...
एक ही दिन में 31 पंचायतो में लगाए 32 हजार पौधे,बमोरी में हुआ ब्लॉक स्तरीय कार्यक्रम मुख्यमंत्री वृक्षारोपण महाभियान-हरियालो राजस्थान कार्यक्रम में दिखा उत्साह ..
सुल्तानपुर. नगर समेत क्षेत्र में बुधवार का दिन पूरी तरह से लोगो का पौधारोपण के लिए समर्पित रहा...
सुल्तानपुर मे स्कुलो की बालवाहिनियो की सघन जांच, 13 बालवाहिनियो के चालको को किया पाबंद ,कमी पाए जाने पर वसूला 13 हजार 600 रुपए जुर्माना
सुल्तानपुर.नगर में सडक सुरक्षा सप्ताह के तहत गुरुवार को पुलिस द्वारा बड़ी कार्यवाही की गई । जहां...