સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર એસટી વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા.
ભાવનગર એસટી વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા.
#Assam #Bongaigaon #भगवान_अग्रसेन_महाराज_जन्मजयंती
#Assam #Bongaigaon #भगवान_अग्रसेन_महाराज_जन्मजयंती
हरियाणा रोडवेज की बसें अब रेवाड़ी से जम्मू-कश्मीर तक हर घर तिरंगा अभियान का संदेश देंगी
हरियाणा रोडवेज की बसें अब रेवाड़ी से जम्मू-कश्मीर तक हर घर तिरंगा अभियान का संदेश देंगी। शुक्रवार...
તલાટીની પરીક્ષા આપવા આવેલા યુવાનને ધરમપુર અકસ્માત નડ્યો પોરબંદર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાય
તલાટીની પરીક્ષા આપવા આવેલા યુવાનને ધરમપુર અકસ્માત નડ્યો પોરબંદર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાય