સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme P1 Speed की सेल लाइव, ऑफर्स में Flipkart से खरीदें विक्ट्री डिजाइन वाला स्मार्टफोन
Realme P1 Speed की पहली सेल फ्लिपकार्ट और कंपनी की ऑफिशियल साइट पर लाइव हो चुकी है। सेल में...
MEGHALAYA CELEBRATES 61ST TEACHERS’ DAY
Shillong: 5th September is celebrated as Teachers' Day as a tribute to the contribution made by...
ছাত্ৰৰ অভাৱৰ বাবে কিছুমান চৰকাৰী বিদ্যালয় বন্ধ কৰা হৈছে : মন্ত্ৰী যোগেন মহন
ছাত্ৰৰ অভাৱৰ বাবে কিছুমান চৰকাৰী বিদ্যালয় বন্ধ কৰা হৈছে : মন্ত্ৰী যোগেন মহন
निर्माणाधीन दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर भीषण सड़क हादसा, दो दोस्तों की हुई मौत
लाखेरी. निर्माणाधीन दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर लाखेरी क्षेत्र के बालापुरा के समीप भीषण सड़क...
દિયોદર પુસ્તક પ્રદર્શન યોજાયું..
ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં...