સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપના જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ અને અનિકેત ઠાકર પહોંચ્યા અંબાજી...
ભાજપના જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ અને અનિકેત ઠાકર પહોંચ્યા અંબાજી...
જિલ્લા ક્લેક્ટરના કલેક્ટર કચેરી ખાતે ઘોડિયાઘર, બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટસ રૂમનું લોકાર્પણ
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઈણાજ ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ઘોડિયા ઘર,...
જામકંડોરણા : તૂટેલા પૂલ નજીક બેફામ રેતીની ખનીજ ચોરી થઇ | SatyaNirbhay News Channelv
જામકંડોરણા : તૂટેલા પૂલ નજીક બેફામ રેતીની ખનીજ ચોરી થઇ | SatyaNirbhay News Channelv
આ વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર 132 kv રાબડાલ ss
આવતીકાલે તા:11.06.2024 ના દાહોદ...
ડીસા માં નગરપાલિકા હવે રખડતા પશુઓની સમસ્યાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે..
ડીસામાં રખડતા પશુઓની સમસ્યા માંથી મુક્તિ માટે કાર્યવાહી શરૂ, પાલિકા પ્રમુખ સહિત વિવિઘ ટીમોએ પ્રથમ...