સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सावरकर पर सोनिया गांधी-राहुल गांधी से मिल संजय राउत, बोले- महाराष्ट्र के साथ ही देश में भी एकजुट विपक्ष
शिवसेना (उद्धव ठाकरे गुट) के नेता संजय राउत ने कांग्रेस के पूर्व अध्यक्षों सोनिया गांधी और राहुल...
धोखाधड़ी का मुकदमा हुआ दर्ज भाजपा नेता पर मामला आजमगढ़
जनपद आजमगढ़ में,धोखाधड़ी का मुकदमा हुआ दर्ज भाजपा नेता पर।मालूम होकि जनपद आजमगढ़ थाना जहानागंज...
દાહોદ જિલ્લાના ટાડાઘોડા ગામે કલયુગી પૌત્ર એ દાદાની કરી હત્યા
દાહોદ જિલ્લાના ટાડાઘોડા ગામે કલયુગી પૌત્ર એ દાદાની કરી હત્યા
તે ખૂબ જ નીચે પડી ગઈ છે , ઉર્ફી જાવેદને એક વાતનો અફસોસ , શું છે અફસોસ જાણો
ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના વચ્ચે તુ-તુ-મૈં-મૈં ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી....
રાજુલા શહેર સ્વામીનારાયણ માર્ગ વાળી બજારમાં આવેલ ’’ જય બજરંગ ઇલેકટ્રીકલ્સ ’’ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૧૭,૫૦૦/-તથા સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર સહિત કુલ રૂ.૧૯,૫૦૦/-ની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ગણતરીની કલાકોમા
ગુનાની વિગત*
ગઇ તા.૧૫/૦૯/૨૦૨૨ ના ક.૨૦/૪૫ વાગ્યાથી તા.૧૬/૦૯/૨૦૨૨ ના ક.૦૮/૪૫...