સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RIL Retail Q2 Results Breaking: 77,163 का Revenue, Growth में जबरदस्त तेजी क्या आगे भी रहेगी बरकरार?
RIL Retail Q2 Results Breaking: 77,163 का Revenue, Growth में जबरदस्त तेजी क्या आगे भी रहेगी बरकरार?
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ૪ કલાકમા પોણા ચાર ઇસ
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ૪ કલાકમા પોણા ચાર ઇસ
સુત્રાપાડા તાલુકામા...
ભાજપના સમયમાં મોંઘવારી, બેરોજગારી અને બેકારીનું દૂષણ ઉધઈની જેમ ઘર કરી ગયું છેઃ કોંગ્રેસ
અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દલિત સંમેલનમાં જણાવ્યું કે, મેં ધારાસભ્ય તરીકેની મારી...
विश्व स्मरण दिवस पर श्रद्धांजलि सभा का आयोजन
परिवहन विभाग एवं प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय बूंदी के स्थानीय सेवा केंद्र के...
अपनी मांगों को लेकर किसानों ने एडीएम प्रशासन को सौंपा ज्ञापन
रायबरेली में एम्स के अधिग्रहण विस्तार के बाद किसानों का रास्ता बंद हो जाने के विरोध में आज सैकड़ों...