સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গাঁৱে গাঁৱে ২ কোটি ‘লাখপতি দিদিছ’ সৃষ্টিৰ পৰিকল্পনা উন্মোচন কৰিলে প্ৰধানমন্ত্ৰী মোদীয়ে
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে আজি কয় যে চৰকাৰে মহিলা আত্মসহায়ক গোট (SHG)ৰ সৈতে গাঁৱে গাঁৱে ২...
▶️শুৱাগপুৰত পূৱ ডেফেলী অখণ্ড বহুমুখী সমবায় সমিতিৰ সাধাৰণ সভা
▶️শুৱাগপুৰত পূৱ ডেফেলী অখণ্ড বহুমুখী সমবায় সমিতিৰ সাধাৰণ সভা
▶️উপস্থিত বিটিআৰৰ এমচিএলএ ৰনেন্দ্ৰ...
London पहुंचे Rajnath Singh ने Ship Hijack, Galwan और China पर क्या कहा दिया?
London पहुंचे Rajnath Singh ने Ship Hijack, Galwan और China पर क्या कहा दिया?