સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA 
 
                       #buletinindia #aajkarashifal #aajkapanchang #ahmedabad 
                  
   #बुलन्दशहर#बिजली संशोधन बिल 2022 के खिलाफ सड़कों पर उतरे भाकियू कार्यकर्ता 
 
                      #बुलन्दशहर#बिजली संशोधन बिल 2022 के खिलाफ सड़कों पर उतरे भाकियू कार्यकर्ता
                  
   ભારતીય રેલ્વેમાં વાદળી રંગની ટ્રેનો શા માટે છે? દરેક રંગનો અર્થ થાય છે અલગ-અલગ 
 
                      ભારતીય રેલ્વે એ ભારતમાં પરિવહનના સૌથી વધુ પસંદગીના માધ્યમોમાંનું એક છે. વિશ્વની ચોથી સૌથી મોટી...
                  
   વિસર્જન દરમિયાન ટ્રેક્ટરનીબ્રેક ફેલથતા આશરે પાંચવ્યક્તિ ને લીધાઅડફેટે. જેમાંત્રણ મહિલાઅનેબે પુરૂષ. 
 
                      વિસર્જન દરમિયાન ટ્રેક્ટરનીબ્રેક ફેલથતા આશરે પાંચવ્યક્તિ ને લીધાઅડફેટે. જેમાંત્રણ મહિલાઅનેબે પુરૂષ.
                  
   
  
  
  
  
   
   
  