વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી,
પાલનપુરના જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી,
पहली बार जा रहे हैं लॉन्ग ड्राइव पर, अपनी चेक लिस्ट में शामिल करें 5 बातें
अगर आप लॉन्ग ड्राइव का प्लान बना रहे हैं तो यह खबर आपके लिए ही है। यहां पर हम आपको लॉन्ग ड्राइव...
পশ্চিম বড়িগোগ আঞ্চলিক মহাবিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ নিৰ্বাচনত আছুৰ বৃহৎ জয়
কামৰূপ জিলাৰ পশ্চিম বড়িগোগ আঞ্চলিক মহাবিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ নিৰ্বাচনত আছুৰ বৃহৎ জয়। সভাপতি,...
હરિદ્વાર ખાતે કથાના નામે મહેસાણામાં આચરાઇ 1.85 લાખની છેતરપિંડી, આરોપીઓ રફુચક્કર
મહેસાણામાં ઠગાઇની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં હરિદ્વાર ખાતે મફત શ્રીમદ ભાગવત્...
શું આ બાળકી પાસે પ્રચાર કરાવવો યોગ્ય છે?
શું આ બાળકી પાસે પ્રચાર કરાવવો યોગ્ય છે?