વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bulldozer Action: Bahraich में अवैध मकानों को गिराने की कार्रवाई जारी, लोगों ने लगाए गंभीर आरोप
Bulldozer Action: Bahraich में अवैध मकानों को गिराने की कार्रवाई जारी, लोगों ने लगाए गंभीर आरोप
*સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો દ્રારા ખોટી રીતે હેરાન કરવાનાં આક્ષેપો.
*સાબરકાંઠા* ... *સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો...
itel की पावर सीरीज धमाकेदार एंट्री को तैयार, आज लॉन्च होंगे दो नए Smartphone
आइटल आज अपने भारतीय ग्राहकों के लिए दो नए फोन लॉन्च करने जा रहा है। कंपनी अपनी पावर सीरीज में नए...
HCL Tech Q2 Results | इस तिमाही में क्या रहा सबसे अहम Highlight? बाजार को कैसे लगे आंकड़ें?
HCL Tech Q2 Results | इस तिमाही में क्या रहा सबसे अहम Highlight? बाजार को कैसे लगे आंकड़ें?
અમદાવાદ શહેરમાં વડાપ્રધાન મોદીના રોડ શો પહેલાં ગુજરાત પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરમાં વડાપ્રધાન મોદીના રોડ શો પહેલાં ગુજરાત પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું.