વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aaditya Thackeray यांनी Nashik मध्ये शेतकऱ्यांची घेतली भेट, पत्रकारांशी बोलताना शेतकरी मध्येच बोलले
Aaditya Thackeray यांनी Nashik मध्ये शेतकऱ्यांची घेतली भेट, पत्रकारांशी बोलताना शेतकरी मध्येच बोलले
2500 रुपये तक सस्ता हुआ Gold Rate, निवेश करने से पहले चेक कर लें रेट
नई दिल्ली,बिजनेस डेस्क: गोल्ड में निवेश सबसे सुरक्षित माना जाता है। निवेशक इसमें निवेश करने...
Breaking News: नारी शक्ति बयान पर Jairam Ramesh को Smriti Irani का करारा जवाब | Aaj Tak
Breaking News: नारी शक्ति बयान पर Jairam Ramesh को Smriti Irani का करारा जवाब | Aaj Tak