વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ તાલુકાના દેવપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો #newsgujaratilive,
કાંકરેજ તાલુકાના દેવપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો #newsgujaratilive,
मस्क के रॉकेट ने इसरो का सैटेलाइट GSAT-N2 लॉन्च किया:इससे कम्युनिकेशन इंफ्रास्ट्रक्चर और इंप्रूव होगा; हवाई यात्रा के दौरान इंटरनेट का इस्तेमाल कर सकेंगे
एलन मस्क की स्पेसएक्स कंपनी ने 18 नवंबर की आधी रात फाल्कन 9 रॉकेट से भारत के GSAT-N2 कम्युनिकेशन...
तोव लिबगावचा झेंड्याचा वाद पोलिसांनी मध्यस्थती करून मिटविला..
"समजात तेढ निर्माण होऊन नये म्हणून शांतता बैठक"
तोव लिबगावचा झेंड्याचा वाद पोलिसांनी मध्यस्थती करून मिटविला..
"समजात तेढ निर्माण होऊन नये म्हणून...
शिक्रापूर पोलिस स्टेशनच्या पोलिस
हावलदाराचे निलंबन
शिक्रापूरचे पोलीस हवालदार अमीरुद्दीन चमनशेख यांचे निलंबन
( शिक्रापूर प्रतिनिधी ) शिक्रापूर ता....