વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના ડિશામાં લવ જેહાદનો વિરોધ કરતા હિન્દુઓ પર લાઠી ચાર્જ..ભગવાનું અપમાન #muskannews #viralvideo
ગુજરાતના ડિશામાં લવ જેહાદનો વિરોધ કરતા હિન્દુઓ પર લાઠી ચાર્જ..ભગવાનું અપમાન #muskannews #viralvideo
Iran Attacks Pakistan : क्या है बलूचिस्तान लिबरेशन आर्मी जिनके ठिकानों पर हुए हमले?(BBC Hindi)
Iran Attacks Pakistan : क्या है बलूचिस्तान लिबरेशन आर्मी जिनके ठिकानों पर हुए हमले?(BBC Hindi)
मद्रास हाईकोर्ट का सद्गुरू से सवाल:अपनी बेटी की शादी कर दी; दूसरों की बेटियों को संन्यासी बनने के लिए क्यों कह रहे
मद्रास हाई कोर्ट ने ईशा फाउंडेशन से सवाल किया कि जब आध्यात्मिक गुरु सद्गुरू जग्गी वासुदेव ने अपनी...
Wrestlers Protest: Anurag Thakur ने पहलवानों को बातचीत के लिए बुलाया, अब आगे क्या? | Explained
Wrestlers Protest: पहलवानों ने देश में पिछले लगभग एक महीने से ज्यादा वक़्त से भारतीय कुश्ती महासंघ...