વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કૂડાસણ ગાંધીનગર પ્રથમવાર VRINDAARA લઈને આવ્યું છે ભવ્ય જ્વેલરી હાઉસ.
સોના-ચાંદીના આભુષણની બનાવટમાં અમદાવાદ દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે. અમદાવાદ માં ગોલ્ડ...
Madhya Pradesh News: मध्य प्रदेश की जनता को सौगात, 187 करोड़ रुपये की लागत से उज्जैन में बनेगा एयरपोर्ट
एमपी की शिवराज सरकार राज्य के लोगों को बड़ी सौगात देने जा रही है। धार्मिक नगरी उज्जैन में...
5 साल बाद भारतमाला सड़क परियोजना को मिली हरी झंडी, 390 के बजाय अब 872 करोड़ में बनेगी 137 KM लंबी सड़क
डेजर्ट नेशनल पार्क के नियमों के जाल में फंसी लगभग 137 किमी लंबी भारतमाला सड़क परियोजना के तहत सड़क...
AAP got National Party Status: Arvind Kejriwal को मिली बड़ी कामयाबी,2024 में PM Modi को देंगे टक्कर?
AAP got National Party Status: Arvind Kejriwal को मिली बड़ी कामयाबी,2024 में PM Modi को देंगे टक्कर?