વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
ખેડૂતોને ભારે નુકસાન,આ રાજયમાં ભારે વરસાદને કારણે શાકભાજી બરબાદ
ઝારખંડમાં (Jharkhand) વાહિયાત ચોમાસાને કારણે, જ્યાં ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે....
কি চলিছে মহানগৰীৰ শিক্ষানুষ্ঠানত! বন বিভাগৰ অভিযানত জব্দ কৰিলে কাঠৰ কুণ্ডা, কাঠ ফলা মেচিন
কি চলিছে মহানগৰীৰ শিক্ষানুষ্ঠানত ! বন বিভাগৰ অভিযানত জব্দ কৰিলে কাঠৰ কুণ্ডা , কাঠ ফলা মেচিন...
KKR vs PBKS Playing 11: करो या मरो मुकाबले में केकेआर के सामने होगी पंजाब की चुनौती, देखें संभावित प्लेइंग 11
आईपीएल 2023 के 53वें मैच में कोलकाता नाइट राइडर्स की भिड़ंत पंजाब किंग्स के साथ होगी। केकेआर को...
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના.9 બાળકો નાં મોત.
મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોત, અનેક ઈજાગ્રસ્ત .
મધ્ય...