વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  इंडिया अलायंस को बड़ा झटका,आप पार्टी हरियाणा में अकेली लड़ेगी चुनाव,90 सीटों पर उतारेगी प्रत्याशी 
 
                      आम आदमी पार्टी हरियाणा में विधानसभा चुनाव लड़ेगी। पार्टी प्रदेश में सभी 90 सीटों पर अपने...
                  
   নাৰায়ণপুৰত ৰাজহ চক্ৰ বিষয়াৰ বাইক ৰেলী 
 
                      নাৰায়ণপুৰ ৰাজহ চক্ৰৰ উদ্যাপন কৰিবলগীয়া দেশৰ আজাদী কা অমৃত মহোৎসৱ আৰু স্বাধীনতা দিৱসৰ লগত...
                  
   राज्यात ओला दुष्काळ जाहीर करण्याची मागणी  
 
                      संभाजीनगर : राज्यात यंदा दीडशे टक्क्यांपेक्षा जास्त पाऊस झाल्याने , शेतीपिकांसह फळबागांचे मोठे...
                  
   ভুল চিকিৎসাৰ বাবে মেধাবী ছাত্রৰ মৃত্যু! 
 
                      ভুল চিকিৎসাৰ বাবে মেধাবী ছাত্রৰ মৃত্যু!
                  
   
  
  
  
  