વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Samsung Galaxy XCover 7 Rugged स्मार्टफोन हुआ लॉन्च, जानिए कीमत और स्पेसिफिकेशन 
 
                      Samsung ने भारत में Galaxy XCover 7 स्मार्टफोन लॉन्च किया है। यह सैमसंग का भारत में अपना पहला...
                  
    Ghulam Nabi Azad is formed new political party named 'Democratic Azad Party' in J&K on 26th September 2022 
 
                      Former Congress leader and ex-Jammu Kashmir CM Ghulam Nabi Azad has said that only PM Narendra...
                  
   પેટલાદ કોલેજમાં ઉદ્યોગસાહસિકતા તાલીમ. 
 
                      પેટલાદ ખાતે આવેલ આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ 2024 નું...
                  
    Lok Sabha: अदालतों में दलालों के चंगुल से बचाएगा अधिवक्ता संशोधन विधेयक, लोकसभा में मिली मंजूरी; राज्यसभा से पहले ही हो चुका है पास 
 
                      नई दिल्ली। अदालत परिसरों में अब दलालों की भूमिका कतई खत्म हो जाएगी। सोमवार को लोकसभा में...
                  
   
  
  
  
  