વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: 'NDA गठबंधन में हूं, लेकिन विकल्प खुले', Chirag Paswan का बड़ा बयान | Nitish Kumar
Bihar Politics: 'NDA गठबंधन में हूं, लेकिन विकल्प खुले', Chirag Paswan का बड़ा बयान | Nitish Kumar
દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં બે કન્ટેનર ટર્મિનલ બનશે
દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં બે કન્ટેનર ટર્મિનલ બનશે
*કેબિનેટે દીનદયાલ પોર્ટ, કંડલા ખાતે રૂ....
સોઢા તરઘડી ગામે ઈશુદાન ગઢવી નો જનસવાદ કાર્યક્રમ યોજાયો
સોઢા તરઘડી ગામે ઈશુદાન ગઢવી નો જનસવાદ કાર્યક્રમ યોજાયો
एक लाख फेसबुक यूजर्स का डेटा हुआ लीक, साइबर सुरक्षा शोधकर्ताओं ने दी चौंकाने वाली जानकारी
साइबर सुरक्षा शोधकर्ताओं ने एक डेटा लीक को लेकर जानकारी दी है। इस डेटा लीक में फेसबुक यूजर्स का...