સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ પ્રાદેશિક કમિશ્નરની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાની મુલાકાત લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર- વઢવાણ - દુધરેજ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા આજ રોજ નગરપાલિકા વિસ્તારની મેઈન બજારની સફાઈ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ અમદાવાદ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરીના પ્રતિનિધિઓ સહિતના જોડાઈને સ્વચ્છતા માટેનો સંદેશો પાઠવ્યો હતો.આ ઉપરાંત આ સફાઈ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. નોંધનીય છે કે,’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે તેમજ સફાઈ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બની રહ્યા છે. નોંધનીય છે કે, સફાઈ અભિયાન અંતર્ગત થઈ રહેલ વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓને સફળ બનાવવા માટે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ, સેનેટરી ઇન્સ્પેકટર હીનાબેન રાઠવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मारपीट की दर्ज रिपोर्ट के बाद भी आरोपी खुले में, पीड़ित परिवार को मिल रही धमकियां
अनंतपुरा थाने में मारपीट के मामले में दर्ज रिपोर्ट में 5 दिन बाद भी आरोपी खुले में घूम रहे है।...
आयुष्मान आरोग्य मंदिर का सीएमएचओ डॉ सामर ने किया निरीक्षण।
सीएमएचओ डॉ ओ पी सामर ने
गुरु वार को पीएचसी बड़ानया गांव का आकस्मिक निरीक्षण कर आगामी 8 और 9 जुलाई...
પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨
સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે.
ભુજ,શનિવાર
કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ યક્ષ મેળાનો આવતીકાલથી નખત્રાણા ખાતે પ્રારંભ થશે ચાર દિવસ...
અમરેલીના જુના માર્કેટ યાર્ડ પાસે સામસામી લોહીયાળ અથડામણ
અમરેલીના જુના માર્કેટ યાર્ડ પાસે સામસામી લોહીયાળ અથડામણ
Karnataka: पूर्व मंत्री जनार्दन रेड्डी और उनकी पत्नी की संपत्तियों की होगी कुर्की, विशेष अदालत ने दी अनुमति
बेंगलुरु, बेंगलुरु की एक विशेष अदालत ने बेल्लारी में अवैध लौह अयस्क खनन घोटाले में आरोपित...