વલભીપુર તાલુકાના પચ્છેગામ શક્તિ કેન્દ્ર માં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તાલુકા સદસ્ય પૃથ્વીરાજસિંહ ગોહિલ યુવા ઉપાધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ગોહિલ તેમજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્રસિંહ ગોહિલ દશરથસિંહ ગોહિલ વિરેન્દ્રસિંહ ગોહિલ વગેરે સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ગામના આગેવાનો દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના આયોજન માટે મોટી સંખ્યા માં પચ્ગાછેમ મુકામે રેલી પસાર કરવામાં આવી તથા દેશભક્તિના નારા સાથે ગીતો જાહેર જગ્યાઓ પર વગાડીને સન્માનપૂર્વક તિરંગો દરેક ઘરે ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું