નવલાં નોરતાંની શરૂઆત સાથે જ સમગ્ર સિહોર સહિત તાલુકામાં મેઘમહેરની આગાહી વચ્ચે ખેલૈયા તેમજ આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યા હતું. જો કે પર્વ દરમ્યાન મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓ અને આયોજકોનો. ઉત્સાહ બેવડાયો હતો અને ખેલૈયાઓ પર્વની ઉજવણીમાં તલ્લીન બન્યા છે. નવરાત્રિ પર્વ અંતિમ ચરણમાં છે ત્યારે યુવાધન મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડમાં હિલોળે ચઢી રહ્યાંછે. ગઇકાલે વિવિધ ગરબા ગ્રાઉન્ડો ખાતે આકર્ષક રંગોળી કરવામાં આવી હતી તેમજ ઠેર-ઠેર હવનનું આયોજન કરવામાં આય્યું હતું. નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ હોવાના કારણે ગરબામાં ખલેલ પહોંચશે તેવી ભીતિ ખેલૈયાઓ તેમજ આયોજકો રાખી રહ્યા હતા. પરતુ નવરાત્રિ અગાઉથી જ મેઘવિરામ થતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. સિહોરના અનેક શેરી ગ્રપ સોસાયટીઓમાં આયોજીત ગરબા મહોત્સવમાં નોરતાના અંતિમ દિવસોમા યુવાધન હિલોળે ચઢય્ હતું અને ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. ગઈકાલે આઠમને લઈ વિવિધ ગરબા ગ્રાઉન્ડને આકર્ષક રંગોળીથી સજાવવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે આરતી બાદ રાત્રિના સુમારે આતશબાજી કરવામાં આવતા આકાશમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. આઠમ નિમિત્તે વિવિધ મંદિરો ખાતે હોમ હવનનું પણ આયોજન કરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાપર પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઇ એસ જે રાણા સાહેબને પત્રકારો દ્વારા શુભકામના અપાય
સાપર પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઇ એસ જે રાણા સાહેબને પત્રકારો દ્વારા શુભકામના અપાય
રાવણની જગ્યાએ મંત્રીઓના પૂતળાનુ દહન | Estv | Dahod | Nimisha bahen suthar | rupala | fire | aadivasi
રાવણની જગ્યાએ મંત્રીઓના પૂતળાનુ દહન | Estv | Dahod | Nimisha bahen suthar | rupala | fire | aadivasi
हातकलंगले तालुक्यातील पाराशर हायस्कूल पाराशरच्या छोट्या प्रसाद ची मोठी कामगिरी
हातकलंगले तालुक्यातील पाराशर हायस्कूल पाराशरच्या छोट्या प्रसाद ची मोठी कामगिरी
दसरा मेळावा २०२२ | छत्रपती शिवाजी महाराज पार्क (शिवतीर्थ), दादर - LIVE
दसरा मेळावा २०२२ | छत्रपती शिवाजी महाराज पार्क (शिवतीर्थ), दादर - LIVE
સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ભગવાન બિરસામુંડા આદિજાતિ સાંસ્કૃતિક ભવન’ના નવીન મકાનનુંખાતમુહૂર્ત કર્યું,
સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ભગવાન બિરસામુંડા આદિજાતિ સાંસ્કૃતિક ભવન’ના નવીન...