નવલાં નોરતાંની શરૂઆત સાથે જ સમગ્ર સિહોર સહિત તાલુકામાં મેઘમહેરની આગાહી વચ્ચે ખેલૈયા તેમજ આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યા હતું. જો કે પર્વ દરમ્યાન મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓ અને આયોજકોનો. ઉત્સાહ બેવડાયો હતો અને ખેલૈયાઓ પર્વની ઉજવણીમાં તલ્લીન બન્યા છે. નવરાત્રિ પર્વ અંતિમ ચરણમાં છે ત્યારે યુવાધન મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડમાં હિલોળે ચઢી રહ્યાંછે. ગઇકાલે વિવિધ ગરબા ગ્રાઉન્ડો ખાતે આકર્ષક રંગોળી કરવામાં આવી હતી તેમજ ઠેર-ઠેર હવનનું આયોજન કરવામાં આય્યું હતું. નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ હોવાના કારણે ગરબામાં ખલેલ પહોંચશે તેવી ભીતિ ખેલૈયાઓ તેમજ આયોજકો રાખી રહ્યા હતા. પરતુ નવરાત્રિ અગાઉથી જ મેઘવિરામ થતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. સિહોરના અનેક શેરી ગ્રપ સોસાયટીઓમાં આયોજીત ગરબા મહોત્સવમાં નોરતાના અંતિમ દિવસોમા યુવાધન હિલોળે ચઢય્ હતું અને ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. ગઈકાલે આઠમને લઈ વિવિધ ગરબા ગ્રાઉન્ડને આકર્ષક રંગોળીથી સજાવવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે આરતી બાદ રાત્રિના સુમારે આતશબાજી કરવામાં આવતા આકાશમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. આઠમ નિમિત્તે વિવિધ મંદિરો ખાતે હોમ હવનનું પણ આયોજન કરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए सचिवालय में बने मंदिर, मस्जिद और चर्च का तेलंगाना के सीएम केसीआर करेंगे 25 अगस्त को उद्घाटन
हैदराबाद। तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव (केसीआर) 25 अगस्त को नए सचिवालय...
ધારી-૯૪ ના ઉમેદવાર જે.વી કાકડીયા અમદાવાદ પહોચ્યા:-પાટીદાર સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
અમરેલી જિલ્લાની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર જે.વી. કાકડીયાને તેમના મત...
Uttarkashi Tunnel Rescue: उत्तराखंड में प्रोजेक्ट पर Akhilesh Yadav ने उठाए सवाल, देखें क्या कुछ कहा
Uttarkashi Tunnel Rescue: उत्तराखंड में प्रोजेक्ट पर Akhilesh Yadav ने उठाए सवाल, देखें क्या कुछ कहा
'Sugar-Insulin का बहाना कर, सहानुभूति प्राप्त करना चाहता हैं Kejriwal' -Manjinder Singh | Aaj Tak
'Sugar-Insulin का बहाना कर, सहानुभूति प्राप्त करना चाहता हैं Kejriwal' -Manjinder Singh | Aaj Tak
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...