સુરેન્દ્રનગર નજીક આવેલા દૂધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનના ગેટ સાથે એક અજાણ્યા પુરૂષની લાશ ચોંટેલી હાલતમાં મળી આવી હતી. આથી ફાયરની ટીમે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કેનાલ ગોઝારી બની હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન નજીક એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવા અંગે સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા સબ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. લાશ પાણીના પ્રવાહના કારણે પમ્પિંગ સ્ટેશનના ગેઇટ સાથે ચોંટી ગઇ હોવાથી ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને આ બનાવ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમને જાણ કરી હતી. પોલીસ ટીમે લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતકની ઓળખ બાદ વધુ વિગતો બહાર આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અખરોટની ખેતી થી ખેડુતો ની આવક મા થયો વધારો, અને અખરોટ ની ખેતી વિશે ની માહિતી નીચે વિગતવાર જાણીએ
Walnut Farming @Agriculture Update
અખરોટ ની ખેતી (અખરોટની ખેતી)
અખરોટ એ ડ્રાય...
સમી ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસનો ભવ્ય મેળો | SatyaNirbhay News Channel
સમી ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસનો ભવ્ય મેળો | SatyaNirbhay News Channel
અમદાવાદ : નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં
અમદાવાદ : નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં
#Botad | આદમી પાર્ટીમાં ભંગાણ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી | Divyang News
#Botad | આદમી પાર્ટીમાં ભંગાણ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી | Divyang News
◾২৪ বছৰৰ পাছত ফুল ফুলি উঠিল, সুগন্ধিৰ সলনি পচা মাংসৰ গোন্ধ ওলাই আহিছে!
◾সুগন্ধি নহয়, এই ফুল দুৰ্গন্ধৰ বাবে জনাজাত ইয়াৰ সাজ-পোছাকৰ নাম কৰ্পছ ফ্লাৱাৰ বা...