સુરેન્દ્રનગર નજીક આવેલા દૂધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનના ગેટ સાથે એક અજાણ્યા પુરૂષની લાશ ચોંટેલી હાલતમાં મળી આવી હતી. આથી ફાયરની ટીમે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કેનાલ ગોઝારી બની હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન નજીક એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવા અંગે સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા સબ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. લાશ પાણીના પ્રવાહના કારણે પમ્પિંગ સ્ટેશનના ગેઇટ સાથે ચોંટી ગઇ હોવાથી ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને આ બનાવ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમને જાણ કરી હતી. પોલીસ ટીમે લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતકની ઓળખ બાદ વધુ વિગતો બહાર આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Why mangoes are soaked: क्यों जरूरी है आम को पानी में भिगोना, जानें इसके पीछे की चौंकाने वाली वजहें
आम इतना स्वादिष्ट फल होता है कि बच्चों से लेकर बूढ़ों तक सभी इसे खाना पसंद करते हैं। लेकिन आपने...
પાલનપુર-ડીસા હાઇવે પર ઇકો ગાડીએ મોટર સાઇકલને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત
પાલનપુર- ડીસા હાઇવે પર કુશકલ પાટિયા પાસે ઈક્કો ગાડી અને ઈલેક્ટ્રીક મોટર સાઇકલ વચ્ચે અકસ્માત...
मुझे अब राहुल गांधी से उम्मीद, 2034 तक बन सकते पीएम-विकास दिव्यकीर्ति
शिक्षक, लेखक और दृष्टि आईएएस के संस्थापक विकास दिव्यकीर्ति ने शिक्षा, नीट धांधली, आरक्षण समेत...
लैब टेक्नीशियन राधे नागर ने चौथी बार डोनेट की एसडीपी
टीम जीवन दाता द्वारा लगातार, सतत प्रक्रिया के तहत लोगों की मदद का सिलसिला जारी है। ऐसे में निजी...