કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव के बीच आंध्र प्रदेश में मिला रुपयों का पहाड़, पीवीसी पाइप ले जा रहे ट्रक से बरामद हुआ कैश
Andhra Pradesh Election 2024 लोकसभा चुनाव के बीच चुनाव आयोग ने काफी सख्त रुख अपना रखा...
बालिकाओं ने सीखे आत्मरक्षा के गुर राजकीय उच्च प्राथमिक विद्यालय टोकसपुरा केशोरायपाटन
बालिकाओं ने सीखे आत्मरक्षा के गुर राजकीय उच्च प्राथमिक विद्यालय टोकसपुरा केशोरायपाटन
...
ઇવી ઇકો સિસ્ટમના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ :- ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 હેઠળ કેપિટલ સબસિડીની...
BREAKING NEWS: ನೀಟ್ ಯುಜಿ- 2023 ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ: ವೀಕ್ಷಿಸಲು ಹೀಗೆ ಮಾಡಿ | NEET UG 2023 Result Declared
ನವದೆಹಲಿ: ರಾಷ್ಟ್ರೀಯ ಪರೀಕ್ಷಾ ಸಂಸ್ಥೆ (ಎನ್ಟಿಎ) ಮಂಗಳವಾರ ರಾಷ್ಟ್ರೀಯ ಅರ್ಹತಾ ಮತ್ತು ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆ (ಯುಜಿ)...