કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં રિવરફ્રન્ટ બનશે
સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની...
માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકા ના ખેડૂતો ને સહાય થી તાલપત્રી તથા દવા છંટકાવ પંપ વિતરણ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૦૫-૦૯-૨૦૨૨ને સોમવારના રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજુલા દ્વારા રાજુલા...
মূল্যবৃদ্ধি ৰোধ কৰাৰ লগতে অন্যান্য দাবীত বামুনবাৰীত লেঙেৰী আ: কৃ: মু: সংগ্ৰাম সমিতিৰ অৱস্থান ধৰ্মঘট
মূল্যবৃদ্ধি ৰোধ কৰাৰ লগতে অন্যান্য দাবীত বামুনবাৰীত লেঙেৰী আ: কৃ: মু: সংগ্ৰাম সমিতিৰ অৱস্থান ধৰ্মঘট
Loksabha Elections 2024: लोकसभा चुनाव को लेकर सपा न कसी कमर, SP नेता Rajpal Kashyap ने क्या कहा?
Loksabha Elections 2024: लोकसभा चुनाव को लेकर सपा न कसी कमर, SP नेता Rajpal Kashyap ने क्या कहा?
પી.સી-પી.એન.ડી.ટી. એકટની જન જાગૃતિ અર્થે વર્કશોપ યોજાયો
સોનોગ્રાફી ક્લિનિક-હોસ્પિટલ, વિવિધ સંસ્થાઓનાં ડોકટરશ્રીઓ, ગાયનેક ડોકટરશ્રીઓ તથા બાળરોગ નિષ્ણાંતશ્રીઓ વર્કશોપમાં જોડાયા
તા. ૧૧ ઓક્ટોબર, અમરેલી (મંગળવાર) પીસી-પીએનડીટી વિભાગ, આરોગ્યશાખા, અમરેલી દ્વારા...