કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના મણારની પરિણીતાએ ફોન લગાવવાના મામલે લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી
તળાજા તાલુકાના મણાર ગામે રહેતા પરિણાતાએ તેના પતિને બહેનને ફોન લગાડી દેવાનું કહેતા થોડી વાર લાગતા...
SatyaPrem Ki Katha Box Office Day 21: जारी है कार्तिक-कियारा की फिल्म की कमाई, 21 दिनों में कमा लिए इतने करोड़
कार्तिक आर्यन और कियारा आडवाणी की फिल्म सत्यप्रेम की कथा ने बॉक्स ऑफिस पर अच्छी शुरुआत की थी। अब...
AAPના નેતા ઈન્દ્રનીલ રાજગુરુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવશે કે કોંગ્રેસને નુકસાન?
AAPના નેતા ઈન્દ્રનીલ રાજગુરુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવશે કે કોંગ્રેસને નુકસાન?
ઘોઘા ખાતે ગ્રામજનો પીએમ મોદીના મનકી બાતના 100મો એપિસોડ નિહાળ્યો
ઘોઘા ખાતે ગ્રામજનો પીએમ મોદીના મનકી બાતના 100મો એપિસોડ નિહાળ્યો