કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકાના અલીણા ખાતે પત્રકાર મિતેષ ઢગટ .અને રાકેશ મિસ્ત્રી ના શો રૂમ નું ઉદ્ઘાટન
મહુધા તાલુકાના અલીણા ખાતે એમ એન સિ .ન્યુઝ ના પત્રકાર .મિતેષ ઢગટ અને .રાકેશ મિસ્ત્રી ના બજાજ...
संसद में पहले शाम को पेश किया जाता था बजट, 25 साल पहले किस तरह बदल गई परंपरा; जानिए सबकुछ
नई दिल्ली। Budget 2024 Date time केंद्र की मोदी सरकार अपने तीसरे कार्यकाल का पहला पूर्ण बजट...
દહેગામ તાલુકામાં ભાજપના છ જેટલા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીની માગણી કરી
#buletinindia #gujarat #gandhinagar
ઝઘડિયા GIDC જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનારૂ ત્રણ દિવસ સમારકામ માટે બંધ રહેશે.
ઝઘડિયા GIDC જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનારૂ ત્રણ દિવસ સમારકામ માટે બંધ રહેશે.