કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সুদূৰ ডুবাইত উজ্বলিল সৰভোগৰ সুৰভি
সুদূৰ ডুবাইত উজ্বলিল সৰভোগৰ সুৰভি
મહુવા થી એકી સાથે ૧૫૦૦ થી પણ વધારે લોકો જઈ રહીયા છે પગપાળા ચાલી ને જવા નો શું છે મહિમા
મહુવા થી એકી સાથે ૧૫૦૦ થી પણ વધારે લોકો જઈ રહીયા છે પગપાળા ચાલી ને જવા નો શું છે મહિમા
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান আৰু টাইগাৰ ৰিজাৰ্ভৰ বাবে এট ভাল খবৰ।
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান আৰু টাইগাৰ ৰিজাৰ্ভৰ বাবে এট ভাল খবৰ। অএনপিটিআৰ ৰেঞ্জাৰ (ফ্রন্টলাইন ষ্টাফ)...
মাজুলীত পালন গুৰু জনাৰ তিৰোভাব তিথি ।
মাজুলীত পালন গুৰু জনাৰ তিৰোভাব তিথি পালন।
গোলাঘাট জিলাৰ খুমটাই সমষ্টিত অনুষ্ঠিত পৰিস্কাৰ প্ৰতিযোগতাৰ আজিৰে পৰা আৰম্ভ হৈছে মূল্যায়ন।
গোলাঘাট জিলাৰ খুমটাই সমষ্টিত অনুষ্ঠিত পৰিষ্কাৰ প্ৰতিযোগিতাৰ আজিৰে পৰা আৰম্ভ হৈছে মূল্যায়ন । অসমৰ...