કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોરિયા ગામે મકાનમાં ચોરી.
પેટલાદ તાલુકાના બોરિયા ગામે મકાનને નિશાન બનાવી 81 હજારની માતા ચોરી ગયા હતા. આ અંગે પેટલાદ ગ્રામ્ય...
આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ
આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નીરૂબા...
Three Assam police superior officer suspended today by CM
Chief Minister unhappy with Darrang police. CM unhappy with the role of Darrang police by...