કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ખાતે ૩૦,૦૦,૦૦૦ લાખ ની રિશ્વત લેતા જાણો કોણ ઝડપાયો ACB ના ગીરફમાં, વધુ જાણકારી SMS NEWS ઉપર
અમદાવાદ ખાતે ૩૦,૦૦,૦૦૦ લાખ ની રિશ્વત લેતા જાણો કોણ ઝડપાયો ACB ના ગીરફમાં, વધુ જાણકારી SMS NEWS ઉપર
કોંગ્રેસે કરી વચનોની પત્રિકાની વહેંચણી
#buletinindia #gujarat #narmda
Mahindra Scorpio-N के डीजल वेरिएंट में ऐसा क्या कुछ खास की बढ़ी सेल, कीमत 13.26 लाख रुपये से शुरू
Mahindra Scorpio N total sale November 2023 Mahindra Scorpio-N के डीजल वेरिएंट के फीचर्स और इंजन...
શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી
શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી
भादरवा सुद पूनम के पावन पर्व पर गृह मंत्री श्री हर्ष संघवी ने मां अम्बा को ध्वजारोहण किया
भादरवा सुद पूनम के पावन पर्व पर गृह मंत्री श्री हर्ष संघवी ने मां अम्बा को ध्वजारोहण किया