કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথত যুৱ-ছাত্ৰ পৰিষদৰ গণ অবস্থান
অসম চৰকাৰে শেহতীয়াভাৱে অসমৰ চৰকাৰী অসমীয়া মাধ্যমৰ বিদ্যালয় সমুহত তৃতীয় শ্ৰেণীৰ পৰা অংক আৰু...
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ IPS D G Vanzara એ બનાવ્યો રાજકીય પક્ષ, કોની સાથે થશે ટક્કર | Gujarat
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ IPS D G Vanzara એ બનાવ્યો રાજકીય પક્ષ, કોની સાથે થશે ટક્કર | Gujarat
নাহৰকটীয়া ব্যবসায়ী উন্নয়ন মঞ্চৰ উদ্যোগত আজাদীকা অমৃত মহোৎসৱ উপলক্ষে স্বচ্ছ অভিযান।
নাহৰকটীয়া ব্যবসায়ী উন্নয়ন মঞ্চৰ উদ্যোগত আজাদীকা অমৃত মহোৎসৱ উপলক্ষে স্বচ্ছ অভিযান পালন কৰা...