વિકસિત ભારતના સંકલ્પ સાથે વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ સરકાર તરફથી છેક છેવાડાના માનવી ના ઉત્થાન માટે જે કાયૅ કરી રહ્યા છે તેનાં ભાગરૂપે આયોજીત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ભાગરૂપે કાલોલ તાલુકાના સણસોલી શ્રી આર જે એસ વિદ્યામંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ આગમન થયું હતું ત્યારે ગ્રામજનો એ સંકલ્પ રથનો ઉમકાભેર સ્વાગત કર્યું ત્યારબાદ તાલુકા માંથી આવેલા મહેમાનો નું હાઈસ્કૂલ ની વિધાર્થીની ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા માં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિહ ચોહાણ, તાલુકા પૂર્વ ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ, APMC ચેરમેન ધમેન્દ્ર સિંહ, તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ચોહાણ અને સણસોલી ગામ ના સરપંચ નિલેશભાઈ રાઠોડ, જીલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ,પંચાયત ના તલાટી કમ મંત્રી અનિલભાઈ ગોસ્વામી અને હાસ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલનો સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારે તાલુકા ઉપ પ્રમુખે ગેરંટી વાળી સરકારની કલ્યાણકારી યોજના નો લાભ દરેક લાભાર્થીઓએ લેવો જોઈએ.ઉજ્વલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના તથા પૂર્ણ શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધીના લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. અયોધ્યાના રામમંદિર વિશે પણ માહિતી આપી હતી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અલંગ અલંગ પ્રકાર ની વાનગીઓ નો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો અને ખેડૂતોની દવા છાંટવાના ડ્રોનથી દવા છાંટવાની માહિતી આપવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પણ હાથ ધરી હતી આ પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત રહેલા મહેમાનોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जबलपुर मंडल में नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद
मंडल की कुछ ट्रेनें परिवर्तित मार्ग से चलेगी sms news update
पश्चिम मध्य रेलवे के जबलपुर मंडल के कटनी-बीना सेक्शन पर नरयावली स्टेशन पर तीसरी लाइन कनेक्टिविटी...
गणेश महासंघ २०२५-२६ कार्यकारणी जाहीर अनिकेत निलावार यांची अध्यक्ष म्हणून निवड
।। गणेश महासंघ २०२५२६ कार्यकारणी जाहीर अनिकेत निलावार यांची अध्यक्ष म्हणून निवड।।
*पत्रकार...
આવતીકાલે આ વિસ્તારમાં બીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા:20.08.2024 ના દાહોદ શહેરના *ગોધરા રોડ, સુજાય બાગ, જલારામ સોસાયટી,મેમુન નગર, ઘાંચીવાડ...
Titanic Submarine Missing: आखिर जान दांव पर लगा कर टाइटैनिक देखने क्यों गए थे अरबपति | Submersible
Titanic Submarine Missing: आखिर जान दांव पर लगा कर टाइटैनिक देखने क्यों गए थे अरबपति | Submersible
સોજીત્રા શહેરમાં બપોરે ધોધમાર વરસાદ ખબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
સોજીત્રા શહેરમાં આજે બપોરે અઢી કલાકના સુમારે વરસાદ ખાબકતા વાતાવરણ માં ઠંડક થઈ જવા પામી છે. છેલ્લા...