જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માહી ગ્રુપ તેમજ જલારામ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક કેમ્પ યોજાયો
શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ (માહી ગ્રુપ) તેમજ શ્રી જલારામ સેવા સમિતિના સંયુક્ત...
मथुरा रेलवे स्टेशन से चोरी हुए बच्चे को आरपीएफ और जीआरपी मथुरा ने फिरोजाबाद से किया बरामद
मथुरा रेलवे स्टेशन से चोरी हुए बच्चे को आरपीएफ और जीआरपी मथुरा ने फिरोजाबाद से किया बरामद
*मत्स्य व्यवसाय चेअरमन तुकाराम वानखेडे कुटुंबासह विदेश दौऱ्यावर*
*मत्स्य व्यवसाय चेअरमन तुकाराम वानखेडे कुटुंबासह विदेश दौऱ्यावर*
*भोई समाजातील विदेशात जाणारे...
370 पर सुनवाई के बीच 35A पर Supreme Court में Tushar Mehta और Kapil Sibal क्या बोले?
370 पर सुनवाई के बीच 35A पर Supreme Court में Tushar Mehta और Kapil Sibal क्या बोले?
महाअवासप्रमाणे विकास कामात तालुका अग्रेसर राहण्यासाठी प्रयत्नशील
आ. डॉ. रत्नाकर गुट्टे यांचे प्रतिपादन,
,
पालम पंचायत समितीत महाअवास मेळावा
पालम प्रतिनिधी
...