જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
लोकसभा निवडणूकीचा प्रचार करताय तर सावधान...!पोलिस अधीक्षक सोमय मुंडे यांनी दिली माहिती.
लोकसभा निवडणूकीचा प्रचार करताय तर सावधान...!पोलिस अधीक्षक सोमय मुंडे यांनी दिली माहिती.
બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલરની ભેટ
ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું...
शिरपूर (जैन) येथे चातुर्मासासाठी येणाऱ्या भाविकांची गैरसोय टाळा.....
जिल्हाधिकारी षण्मुगराजन
जैन धर्मियांचे मुनीराज आचार्य विद्यासागरजी महाराज यांचा शिरपूर (जैन) येथे चातुर्मास सध्या सुरु...
মৰিয়নিৰ চেলেংহাটৰ জাঁজী নদীত অঘটন
17 August 2022 মৰিয়নিৰ ভূঞাহাট জাঁজী নদীৰ পাৰত শোকাকুল পৰিবেশ ।খোৱাপানী আনিবলৈ গৈ নদীত সলিল সমাধি...