જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Gujarat politics news | રઘુ દેસાઈને "ડાકુ" સાથે કોણે સરખાવ્યા? | Alpesh Thakor | gujarati samachar 
 
                      Gujarat politics news | રઘુ દેસાઈને "ડાકુ" સાથે કોણે સરખાવ્યા? | Alpesh Thakor | gujarati samachar
                  
   तलवास गुरुकुल अग्निकांड प्रकरण में विधायक प्रेमी ने मुख्यमंत्री से की उच्च स्तरीय जांच की मांग 
 
                      तलवास गुरुकुल अग्निकांड प्रकरण में विधायक प्रेमी ने मुख्यमंत्री से की उच्च स्तरीय जांच की मांग...
                  
   Donald trump पर फिर हमला, एफबीआई ने बताया- 'हत्या का प्रयास', एक गिरफ्तार | Aaj Tak 
 
                      Donald trump पर फिर हमला, एफबीआई ने बताया- 'हत्या का प्रयास', एक गिरफ्तार | Aaj Tak
                  
   કલોલ: રિક્ષાચાલકનો 5 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક | Kalol News 
 
                      કલોલ: રિક્ષાચાલકનો 5 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક | Kalol News
                  
   માતાજીની કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન: પરિક્રમા દરમિયાન કુલ- ૩.૩૧ લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા.. 
 
                      માતાજીની કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન: પરિક્રમા દરમિયાન કુલ- ૩.૩૧ લાખ...
                  
   
  
  
  
   
   
  