જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટી માંથી અજીતભાઈ ઠાકોર ને પાર્ટી ટિકિટ આપશે તો 140 ડભોઇ વિધાનસભા માંથી ચૂંટણી લડવાની
આમ આદમી પાર્ટી માંથી અજીતભાઈ ઠાકોર ને પાર્ટી ટિકિટ આપશે તો 140 ડભોઇ વિધાનસભા માંથી ચૂંટણી લડવાની
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ
#buletinindia #gujarat #ahmedabad
টিংখাঙৰ চাৰেং পথাৰ গাঁৱত বিদ্যুৎপৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্যু
টিংখাঙত শোকাৱহ ঘটনা। বিদ্যুৎপৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্যু। মৃত যুৱকজন ৰাজগড় আৰক্ষী চকীৰ অধীনস্থ...
মৰাণত গণপতি কাৰ বাচত চুৰিকাণ্ড, চিচিটিভিত ৰেকৰ্ড চুৰি ঘটনা, থানাত এজাহাৰ দাখিল দুকানৰ স্বত্তাধিকাৰীৰ
মৰাণত সম্ভ্ৰান্ত লোকৰ নিৰ্লজ্ব কাণ্ড । গাড়ী ধোৱা 'car washing center' ত গাড়ী ধুবলৈ আহি চুৰি কৰিলে...
হোজাইত বন্যহস্তীৰ মুক্ত বিচৰণ
হোজাইত দিন দুপৰতে মুক্ত বিচৰন বনৰীয়া হাতীৰ বৃহৎ এটা জাকৰ।দীঘলবালি অঞ্চলৰ মুকলি স্থানত হাতীৰ...