જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan polls: भारतीय नागरिक न होने के कारण वोट नहीं कर सकते पाक हिंदू प्रवासी, 2018 के वादे कांग्रेस-BJP क्यों नहीं कर रही पूरा?
Rajasthan Assembly Election 2023: वर्ष 2018 में राजस्थान विधानसभा चुनाव होने से पहले भाजपा...
जल जीवन मिशन अन्तर्गत संचालित कार्यों में लाएं गति - जिला कलक्टर
जल जीवन मिशन के अंतर्गत संचालित कार्यों की मंगलवार को जिला कलक्ट्रेट सभागार में आयोजित बैठक में...
DO BAARA FILM TRAILER REVIEW
#dobaara #taapseepannu #bollywood સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને...
ડુંગરી ગામે પુસ્તકાલયનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
મહુવા તાલુકાના ડુંગરી ગામે અંતરિયાળ ગામોના વિધાર્થીઓને પુસ્તકાલયની...