જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠીના ઘારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ પાઠવી
લાઠીના ઘારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ પાઠવી
Apple iPhone 17 Pro और Pro Max में मिलेगा बड़ा अपग्रेड, 48MP टेलीफोटो कैमरा के साथ मिलेगी 12GB रैम
Apple इन दिनों अपने अपकमिंग iPhone 17 लाइनअप को लॉन्च करने की तैयारी कर रहा है। आईफोन 17 लाइनअप...
लोकसभा अध्यक्ष बिरला ने तलवास गुरुकुल हादसे के मृतक रितेश के परिजनों को बंधाया ढांढस
लोकसभा अध्यक्ष बिरला ने तलवास गुरुकुल हादसे के मृतक रितेश के परिजनों को बंधाया ढांढस
गुरुकुल...
आर एस सी ई आर टी, उदयपुर प्रशिक्षण में बूंदी जिले की टीम ने किया सराहनीय प्रदर्शन
राजस्थान राज्य शैक्षिक अनुसंधान एवं प्रशिक्षण परिषद्, उदयपुर के तत्वावधान में आयोजित नशा मुक्त...