જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উগ্ৰপন্থী সংগঠনে স্বাধীনতা দিৱস উদযাপন বৰ্জনৰ আহ্বানত সতৰ্ক হৈ পৰিছে অসম
উগ্ৰপন্থী সংগঠন - ইউনাইটেড লিবাৰেশ্যন ফ্ৰণ্ট অৱ আছম (উলফা) - ইণ্ডিপেণ্ডেণ্ট (আই) আৰু নেশ্যনেল...
BEML Limited Shares Up By 3%|रक्षा मंत्रालय से मिले ₹329 करोड़ के Order के बाद क्या है आगे के Plans?
BEML Limited Shares Up By 3%|रक्षा मंत्रालय से मिले ₹329 करोड़ के Order के बाद क्या है आगे के Plans?
Breaking News: Muzaffarpur में PM Modi का बड़ा बयान, कहा- पाकिस्तान को चूड़ियां पहना देंगे
Breaking News: Muzaffarpur में PM Modi का बड़ा बयान, कहा- पाकिस्तान को चूड़ियां पहना देंगे
आईएएस धनंजय शुक्ला अपर आयुक्त राज्यकर बनाए गए।
उत्तर प्रदेश लखनऊ में,आईएएस धनंजय शुक्ला अपर आयुक्त राज्यकर बनाए गए।मालूम होकि उत्तर प्रदेश के...
પાર્ટી પ્લોટનો નકલી દસ્તાવેજ કરનાર પકડાયો
#buletinindia #gujarat #vadodara