જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब टीनएजर्स भी कर सकेंगे Google के जनरेटिव AI का इस्तेमाल, मगर इस देश में ही मिलेगी सुविधा
समय के साथ साथ Ai ने लोगों और देशों के बीच काफी लोकप्रियता हासिल की है। लगभग हर टेक कंपनी अब अपने...
হিন্দু জাগৰণ অসম, কমাৰবন্ধা আঞ্চলিক সমিতিৰ উদ্যোগত ,সাৰঙ্গপাণি শিল্পী সমাজ আৰু কমাৰবন্ধা গোহাঁই
হিন্দু জাগৰণ অসম, কমাৰবন্ধা আঞ্চলিক সমিতিৰ উদ্যোগত ,সাৰঙ্গপাণি শিল্পী সমাজ আৰু কমাৰবন্ধা গোহাঁই...
गुजरात विधानसभा चुनाव रुझानों पर बॉलीवुड एक्टर का आया रिएक्शन, बोले- गुजरात में कांग्रेस के सफाये के लिए AAP का शुक्रिया
गुजरात विधानसभा चुनाव रुझानों में बीजेपी ने सभी पार्टियों को पछाड़ते हुए निर्णायक बढ़त हासिल कर...
শিৱসাগৰত প্ৰাপ্তবয়স্কৰ যক্ষাৰোগ প্ৰতিৰোধী টিকাকৰণ অভিযানৰ শুভাৰম্ভ।উপস্থি ত জিলা আয়ুক্ত আদিত্য বিক্ৰম যাদৱ
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত শিৱসাগৰ আদৰ্শ চিকিৎসালয়ৰ প্ৰেক্ষাগৃহত এক গাম্ভীৰ্য পূৰ্ণ...
વંથલી ખાતે ગરીબ પરિવારની દીકરીએ ધોરણ 12મા સારુ પરિણામ મેળવી ક્લાસ 1 ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત
વંથલી ખાતે ગરીબ પરિવારની દીકરીએ ધોરણ 12મા સારુ પરિણામ મેળવી ક્લાસ 1 ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત