જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Suzuki लेकर आ रही है 5 Hybrid Cars, माइलेज जानकर हो जाएंगे हैरान
उम्मीद है कि मारुति सुजुकी अगली पीढ़ी की स्विफ्ट और डिजायर में नया Z सीरीज 1.2L तीन-सिलेंडर...
ঐতিহাসিক ধোদৰ আলি পুনৰ নিৰ্মান ক্ষীপ্ৰতাৰে কৰাৰ দাবীত অসমীয়া যুৱ মঞ্চৰ স্মাৰক পত্ৰ আমগুৰি ৰাজহ চক্ৰ বিষয়াক।
ঐতিহাসিক ধোদৰ আলি পুনৰ নিৰ্মান ক্ষীপ্ৰতাৰে কৰাৰ দাৱী, সাতদিনৰ সময় সীমা অসমীয়া যুৱ মঞ্চৰ।শুকুৰবাৰে...
જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઇ વિકાસના કામ કરવાનું મતે મંજૂર..અન્ય કામોમાં મતભેદ સર્જાયો.
જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઇ.... વિકાસના કામ કરવાનું મતે મંજૂર..અન્ય કામોમાં મતભેદ સર્જાયો.