જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Maharashtra की DGP Rashmi Shukla हटाई गईं, कांग्रेस की शिकायत पर EC का एक्शन
Breaking News: Maharashtra की DGP Rashmi Shukla हटाई गईं, कांग्रेस की शिकायत पर EC का एक्शन
Ahmedabad: અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ઠગી લેતો શખ્સ ઝડપાયો, જાણો કેવી રીતે છેતરતો હતો?
Ahmedabad: અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ઠગી લેતો શખ્સ ઝડપાયો, જાણો કેવી રીતે છેતરતો હતો?
માંગરોળમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી
#buletinindia #gujarat #junagadh
અસગરી પાર્કના પ્લોટ નં ૯૪ માં ચાર દિવસ થી પડેલી ગાયના માસની દુરગઁધ લોકો બીમાર તથા હીઝરત કરવા મજબુર.!
એક તરફ પી.એમ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મહેનત અને અરબો રૂપિયાનુ બજેટ ખર્ચ તથા મહાત્મા...
নাৰায়ণপুৰৰ কাচিকতা দেউৰী গাঁৱত নিশা সংঘটিত হয় এক ডকাইতি কাণ্ড
সত্য হাজৰিকা নামৰ এজন ৰাইচ মিলৰ ব্যৱসায়ী নিশা ৯ মান বজাত বিহপুৰীয়াৰ পৰা বাইকেৰে শ্ৰীভূঞাৰ নিজ...