જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Public Wi-Fi का करते हैं इस्तेमाल तो हो जाएं सावधान! एक गलती से हैक हो सकता है पूरा फोन; जानें बचने के तरीके
How to stay safe on Public WIFI आजकल स्टेशन हो ये रेंस्तरा हर जगह पब्लिक वाईफाई देखने को मिल जाता...
Election 2024: विपक्ष पर जमकर बरसे PM Modi, कहा- भ्रष्टाचारी कान खोलकर सुन लें एक्शन जरूर होगा
Election 2024: विपक्ष पर जमकर बरसे PM Modi, कहा- भ्रष्टाचारी कान खोलकर सुन लें एक्शन जरूर होगा
शिक्षक को दी गई भावभीनी विदाई।।
शिक्षक को दी गई भावभीनी विदाई।।
ડીસાના ભોપાનગરત્રિકમમવાડી વિસ્તારમાં રાત્રે દરમિયાન પત્થર મારો
ડીસાના ભોપાનગરત્રિકમમવાડી વિસ્તારમાં રાત્રે દરમિયાન પત્થર મારો