જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના જસાપર ગામે વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી
જસદણના જસાપર ગામે વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી
बिल्हा ग्रामपंचायत सरपंच के प्रयास से हनुमतपुरा पहुंची सड़क ग्रामीणों को जागी विकास की उम्मीद,सरपंच ने बनाई निजी राशि से सड़क
गुनौर :आजादी के बाद से आज तक जिस गांव के लोंगों को पैदल चलने के लिये लिये भी सड़के नसीब न हुई...
स्वराज्य रक्षक संघ कन्नड यांचा कौतुकपुर्ण उपक्रम
कन्नड : कन्नड शहरात एक वेगळ्या प्रकारचा वाढदिवस साजरा झाल्यानें चर्चेचा विषय ठरला आहे....
फिनाले में पहुंचने के लिए विशाल पांडे ने बनाया मास्टर प्लान, Bigg Boss OTT 3 के फाइनलिस्ट होंगे ये कंटेस्टेंट्स!
अनिल कपूर द्वारा होस्ट किए जाने वाला शो 'बिग बॉस ओटीटी 3' में फैंस की दिलचस्पी बढ़ती नजर आ रही...
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 4ರಂದು ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ಕೆಎಸ್ಆರ್ಟಿಸಿ ಸಂಸ್ಥೆಯ ನೌಕರರು ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಲಿದ್ದಾರೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ಮಜ್ದೂರ್ ಸಂಘ ಒಕ್ಕೂಟ'ದ...