જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरक्षण वर्गीकरण के समर्थन में निकल गई विशाल और ऐतिहासिक रैली में बूंदी से बड़ी संख्या में लोगों ने लिया भाग
आरक्षण वर्गीकरण के समर्थन में निकल गई विशाल और ऐतिहासिक रैली में बूंदी से बड़ी संख्या में लोगों...
दिवाळी निमित्त गरजू दिव्यांगाला खास भेट
रत्नागिरी : तालुक्यातील दिव्यांग युवा क्रीडा प्रतिष्ठान क्रीडा,सामाजिक,शैक्षणिक, सांस्कृतिक या...
Rajasthan Election 2023: BJP सांसद CP Joshi वोट डालने पहुंचे, प्रदेश में नई सरकार को लेकर किया दावा
Rajasthan Election 2023: BJP सांसद CP Joshi वोट डालने पहुंचे, प्रदेश में नई सरकार को लेकर किया दावा
पेंसिल की बजाय Space Pen बनाने के लिए करोड़ो क्यों खर्च किए? | NASA Tarikh E672
पेंसिल की बजाय Space Pen बनाने के लिए करोड़ो क्यों खर्च किए? | NASA Tarikh E672