જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપરવાસ માં વધું વરસાદ,મહીસાગર નદી માં પાણી ની આવક વધી.
ખેડા બ્રેકિંગ
ઉપરવાસ માં વધુ વરસાદ ના કારણે કડાણા ડેમ માં થી 2.69 લાખ ક્યુસેક પાણી...
ঢকুৱাখনাত এম এ চিৰ "সমষ্টি সমন্বয়ৰ গোটৰ " বৈঠক সম্পন্ন
মিচিং স্বায়ত্ব শাসিত পৰিষদৰ অধীনৰ ঢকুৱাখনা মহকুমাৰ তিনি পৰিষদিয় সমষ্টিৰ...
मांजरसुबा येथे अपघातात एक जण ठार
आज दिनांक.१० सप्टेंबर शनिवार रोजी दुपारी २ वाजून १० मिनिटांनी
सागर सतिश चव्हाण पुणे वरून...
મહુવામાં ક્રાઇમ બ્રાન્ચે દારૂ અડ્ડા પર રેડ પાડી
#buletinindia #gujarat #mahuva અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL...
Malaika Arora Father Died: मलाइका अरोड़ा के पिता ने किया सुसाइड, घर की छत से कूदकर दी जान
नई दिल्ली। मनोरंजन जगत से इस वक्त बेहद दिल दहलाने वाली खबर सामने आ रही है। बॉलीवुड की मशहूर...