આજરોજ તા 11.12.2023 સોમવારના રોજ વહેલી સવારે દાહોદના ગોદીરોડ ઉકરડી ગામે રહેતો TRB સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્માજે દરરોજની જેમાં આજરોજ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં રનિંગ કરતો હતો તે દરમિયાન અશ્વિન ભાઈ શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થયા હતા અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાતક્લીક 108 ને જાણ કરી બેભાન અવસતામાં TRB ના સભ્ય અસ્વિન ભાઈને દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં zaydus હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું અશ્વિન ભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા હાલ અશ્વિન ભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Killer Plant Fungus: कोलकाता में मिला किलर प्लांट फंगस का पहला केस, जानें क्या है यह बीमारी
नई दिल्ली, देशभर में कोरोना के बढ़ते मामलों ने एक बार फिर लोगों की चिंता बढ़ा दी है। ऐसे में अब...
Honor X50i Plus: 108MP कैमरा 12GB रैम के साथ लॉन्च हुआ हॉनर का नया फोन, बेहद कम कीमत में मिलेंगे ये धांसू फीचर्स
Honor X50i Plus Launched Honor X50i+ लिक्विड पिंक फैंटेसी नाइट ब्लैक इंक जेड ग्रीन और क्लाउड वॉटर...
धानोराच्या विद्यार्थ्यांना एसटीबससेवा मिळण्यासाठी आमदारांना निवेदन
धानोराच्या विद्यार्थ्यांना एसटीबससेवा मिळण्यासाठी आमदारांना निवेदन
वसमत...
ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાશધામ મા અંબાની આઠમા નોરતે મહા આરતી કરાઈ
ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાશધામ મા અંબાની આઠમા નોરતે મહા આરતી કરાઈ